Festival Posters

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

Updated: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:17 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

"કોઈ વ્યક્તિના હાથનું રમકડું ન બનો, Gen Z": રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં ભાજપની અપીલ

સવારે 6 વાગ્યે એક ઈમેલ આવ્યો, અને નોકરી પૂરી થઈ ગઈ... ઓરેકલને બીજી છટણીનો સામનો કરવો પડ્યો. ટેક કંપનીઓમાં શું ચાલી રહ્યું છે?

WFH પર અરબપતિ બૉસનો આદેશ 'દરેક સમયે ON રાખો કૈમરા', એક અઠવાડિયામાં 23 લોકોએ છોડી નોકરી

ગુરુગ્રામમાં મહિલા બાઇકર સિયાને કારે ટક્કર મારી! હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા લગ્ન, પછી પતિ ગાયબ... સેનામાં હોવાનું કહીને દગો આપ્યો; પત્ની તેને શોધવા બાગપત દોડી ગઈ

આગળનો લેખ
Show comments