Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

ગુરુવાર, 8 એપ્રિલ 2021 (00:34 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

બિહાર મંત્રીમંડળ વિસ્તરણ: કયા નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે? સંપૂર્ણ યાદી જુઓ

સંસ્કારી નગરી વડોદરામાં લોહીના સંબંધો લજવાયા; ગાડી અને પૈસાની માંગણી પુરી ન કરતા પુત્રએ પિતા પર જ ચલાવ્યું ચાકુ

Career after 12th BBA Hospital Management : BBA હોસ્પિટલ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવો, લાયકાત અને કાર્યક્ષેત્ર જાણો

ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ: ડિજિટલ યુગમાં નવી પહેલ

Gold Price- બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો, અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો; 24K, 22K અને 18K સોનાના ભાવ તપાસો.

આગળનો લેખ
Show comments