Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો નથી મળી રહ્યુ સંતાનનું સુખ તો કરો આ ઉપાય

સોમવાર, 17 એપ્રિલ 2017 (15:12 IST)
- ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવી યોગ્ય નહી નથી. જે જાતકોના સપ્તમ ભાવમાં ગુરૂ ગ્રહ સ્થિત હોય છે. તેના માટે તો આ વધારે હાનિકારક સિદ્ધ થાય છે. મૂર્તિઓના સ્થાન પર કાગળના છપાયેલા ચિત્ર મંદિરમાં રાખવા ઉત્તમ રહે છે. 
 
- જો કોઈ દંપત્તિની સંતાન જીવીત ન રહે તો આવા દંપત્તિએ તેમની સંતાનના જનમદિવસ પર નમકીન ખાવાની વસ્તુઓ બીજાને ખવડાવી અને વહેચવી જોઈએ. 
 
- જન્મ કુંડળીમાં જો ગ્રહ શુભ અને ઉચ્ચ સ્થિતિમાં હોય તેનાથી સંબંધિત વસ્તુઓ દાન ન કરવી જોઈએ ન કે તેને વહેતા જળમાં પ્રવાહિત કરવી જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

'તમારા પ્રધાનમંત્રી ગદ્દાર છે, તમારા ગૃહ મંત્રી ગદ્દાર છે', ઈટલીમાં પીએમ, અહી રાહુલ ગાંધીનુ વિવાદિત નિવેદન

કૉકરોચ જનતા પાર્ટી બનાવનારો અભિજીત કોણ છે ? અમેરિકાની આ યુનિવર્સિટીમાં કર્યો છે અભ્યાસ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: 45.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાત ટૂરિઝમમાં રોજગારીની સુવર્ણ તક: નિઃશુલ્ક ટૂરિસ્ટ ગાઈડ તાલીમનો પ્રારંભ

ગાંધીનગર સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

આગળનો લેખ
Show comments