Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips - શું કહે છે આ ઈશારા

Updated: મંગળવાર, 27 જૂન 2017 (17:06 IST)
જીવનમાં અમે કેટલાક એવા સંકેત મળે છે જે અમારા જીવનમાં થનાર ઘટનાઓ વિશે જણાવે છે. એવા સંકેત અમને સપનામાં પણ મળે છે. આ સંકેત અમારા જીવનને બદલી શકે છે. સામાન્ય રીએ લોકો એવા સંકેતને નજરઅંદાજ કરી નાખે છે. આવો જાણી ધનથી સંકળાયેલા કેટલીક રોચક વાત વિશે. 

webdunia gujarati વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
* જો પૈસાથી સંકળાયેલા કોઈ કામ  બાબત ક્યાં જવું પડે અને કપડા પહેરતા સમયે તમારા ખિસ્સાથી પૈસા પડી જાય તો માનવું હોય છે કે ધન પ્રાપ્તિના સંકેત છે. 
* નોળીયા રસ્તો કાપે કે નોળીયાનો જોવાનું શુભ સંકેત ગણાય છે. સવારે ઉઠતા જ નોળિયો જોવાય તો ગણાય છે કે ધનની પ્રાપ્તિના સંકેત છે--
* યાત્રા કરતા સમયે કૂતરો મુખથી રોટલી કે કોઈ ખાવાની વસ્તુ લાવતો જોવાય તો આવું જોનારને ધન લાભ હોય છે. 
* જો સપનામાં કોઈને ધન ઉધાર આપતા જોવાય તો, ગણાય છે કે તરત જ ધનની પ્રાપ્તિ થશે .
* જો જમણા હાથમાં સતત ખંજવાળ હોય તો સમજી લો પૈસા આવશે. 

* લેન-દેન કરતા સમયે હાથથી પૈસા છૂટી જાય તો સમજી લોકે ધન મળશે. 
* સપનામાં હાર,મોતી, મુકુટ જેવી વસ્તુઓ જોવાય તો માનવું કે માતા લક્ષ્મી ઘરમાં સ્થાઈ રૂપથી નિવાસ કરશે. 

* સ્વપનમાં કુંભારકામ કરતા જોવાય તો શુભ ગણાય છે. 

* એવું પણ માનવું છે કે જો કોઈ કૂતરો માથાને ધરતી પર કોઈ સ્થાન પર ઘસે અને આ વાર વાર કરે તો તેસ થાન પર ગાડેલું ધન થવાની શકયતા હોય છે/ 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કર્ણાટકમાં ચિકનની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ KFCના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા, વેરહાઉસ સીલ કરવામાં આવ્યું

5 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યો માટે ચેતવણી. આ અઠવાડિયે હવામાન કેવું રહેશે તે જાણો

ચંબલ નદી પાર કરી રહેલા મુસાફરોને લઈ જતી એક સ્ટીમર જોરદાર પ્રવાહ વચ્ચે તૂટી પડી, જેના કારણે 100 થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા

'મિત્રો' મોરને ખવડાવતા અને ગાયોને ખવડાવતા; પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસનો ખાસ વીડિયો શેર કર્યો

અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું, "સ્વતંત્રતા દિવસે વંદે માતરમનું અપમાન થયું હતું; તેમણે જનતા પાસે માફી માંગવી જોઈએ."

આગળનો લેખ
Show comments