Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્નીનો ગુસ્સો શાંત કરવા માટે અજમાવો આ ઉપાય

સોમવાર, 5 નવેમ્બર 2018 (09:41 IST)
લગ્ન પછી જવાબદારીઓ વધવી શરૂ થઈ જાય છે. પતિ-પત્નીને પોતાની સાથે સાથે પરિવારના દરેક સભ્યનો પણ ખાસ ધ્યાન રાખવું પડે છે પણ એવા ઘણા કારણ હોય છે, જેનાથી પાર્ટનરમાં ઝગડો થવા લાગે છે. આખો દિવસ પતિ ઑફિસ કે પછી બિજનેસમાં બિજી રહે છે, ઘર પરત આવતા પર પણ પત્ની ગુસ્સામાં હોય તો પરિણીત જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. જેનાથી પતિ માટે પત્નીને હેંડલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર તો તે આ પણ નહી સમજી શકતું કે તે કઈ વાત પર ગુસ્સા છે અને કેવી રીતે તેનો ઉકેલ કરીએ.. 
 

ગુસ્સાનો કારણ જાણો 
પત્ની જો ગુસ્સામાં છે તો પહેલા પોતાનાથી પ્રશ્ન કરવું કે તેની પાછળ તમારી કોઈ ભૂલ તો નથી. ત્યારબાદ તેને કારણ પૂછવું. તેના પાછળના કારણ સહી લાગે છે તો  બેસીને વાત કરવી. ભૂલ જો તમારી છે તો તેને શાંત કરવા માટે સૉરી બોલવું. ગુસ્સા શાંત થતા તેને સમજાવવું કે નાની નાની વાત પર ગુસ્સો ઠીક નથી. 
 
ક્યારે ક્યારે પત્નીને અનજુઓ કરવું 
વાઈફને હેંડલ કરવાનો ઉપાય શોધી રહ્યા છો તો ક્યારે-ક્યારે તેને ઈગ્નોર પણ કરવું. તેનાથી તેનો ગુસ્સો જલ્દી શાંત થઈ જશે અને પછી એ સમજી જશે કે એ વગર કારણે તમારા પર ગુસ્સા કરી રહી છે. 
બાળકોની મદદ લેવું 
તમે પત્નીને હેંડલ કરવા માટે બાળકોનો સહારો લઈ શકો છો. જ્યારે પત્ની ગુસ્સામાં હોય તો બાળકોની તરફ વધારે ધ્યાન આપો. બાળક પાસે હશો તો એ તમારાથી ઉંચી આવાજમાં વાત કરીશ. તમારી પત્નીનો મૂડ ઠીક કરવા માટે તેને ઘરથી બહાર લઈ જવું. 
પત્ની સાથે સમય પસાર કરવું 
તમારી પત્નીનો મૂડ ઠીક કરવા માટે તમે તેની સાથે સમય વિતાવવું. તેનાથી વાત કરવી, હોઈ શકે છે કે તેના ગુસ્સા પાછળનો કારણ તમારી પત્નીનો સમય ન આપવું હોય. 
ક્યારે-કયારે પત્નીને આપો આરામ 
ઘર સંભાળવું પણ કોઈ સરળ કામ નથી. આખો દિવસ પરિવારની દેખરેખ કર્યા પછી પત્ની થાકી જાય છે. કયારે ક્યારે તેને આ કામથી રજા આપો.  કારણકે બધાને ખુશ કરવાના ચક્કરમાં હોઈ શકે છે એ ચિડચિડી થઈ ગઈ હોય. તમે પત્નીના ધ્યાન રાખશો તો તેની ટેવ પણ ઠીક થવી શરૂ થઈ જશે. 
 

વધુ જુઓ..

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ: એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ, અનેક ઘાયલ થવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments