Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે ઘરેલુ સ્ટાફ પોઝીટીવ આવ્યા પછી આવી કરણ જોહરની રિપોર્ટ, સેલ્ફ આઈસોલેશનમાં પહોચ્યા

Updated: મંગળવાર, 26 મે 2020 (19:20 IST)
ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરેલુ સ્ટાફના બે સ ભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ફિલ્મ નિર્માતાએ પરિવાર સહિત ખુદને 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં કરી લીધા છે. જો કે તેમની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી 
 
કરણે સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે લખ્યું છે કે, "હું તમને જણાવવા માંગું છું કે અમારા ઘરેલુ  સ્ટાફના બે સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. લક્ષણો મળતાની સાથે જ તેઓ અમારા મકાનના એક ભાગમાં ક્વોરોંટાઈન કરવામાં  આવ્યા છે. . બીએમસીને તાત્કાલિક જાણ કરાવવામાં આવી હતી, અને તેઓએ નિયમો મુજબ બિલ્ડિંગને સ્ટરલાઈઝ કરી હતી. "
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બાકીનો પરિવાર અને સ્ટાફ સલામત છે અને તેમની અંદર  કોઈ લક્ષણો બતાવતા નથી. અમારા બધાનો સવારે એક સ્વૈબ  ટેસ્ટ કર્યો હતો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. "પરંતુ અમે અમારી આસપાસના લોકોની સુરક્ષા માટે આગામી 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહીશુ.  અમે દરેકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે ખાતરી આપીએ છીએ કે વહીવટીતંત્ર દ્વારા સૂચવેલા તમામ પગલાંનુ  કડક રીતે પાલન કરવામાં આવે."
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

આગળનો લેખ
Show comments