Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sridevi એ શા માટે ઠુકરાવી બાહુબલી 2

Updated: રવિવાર, 14 મે 2017 (13:05 IST)
બહુ ઓછા લોકો જાણે છે કે નિર્દેશક એસએસ રાજામૌલીએ જ્યારે બાહુબલી બનાવાનો ફેસલો કર્યું તો ફિલ્મના ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા શિવાગામી માટે તેમના મગજમાં શ્રીદેવીનો જ નામ આવ્યું હતું.. શિવાગામી આ ફિલમાં સૌથી સશ્ક્ત ભૂમિકમાંથી એક છે. 
 
જ્યારે તેણે શ્રીદેવીને રોલ ઑફર કર્યું તો શ્રીદેવીને ભૂમિકા પસંદ આવી. વાત ફીસ સુધી પહોંચી તો શ્રીદેવીએ  છહ કરોડ રૂપિયા માંગ્યા. પહેલાથી જ મોંઘી ફિલ્મ બનાવી રહ્યા રાજામૌલી કલાકારોને વધારે રકમ આપવાના મૂડમાં નહી હતા. પછી છહ કરોડ રૂપિયાની રકમ તો બહુ વધારે થઈ જાય છે. પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ જેવી વર્તમાન સ્ટારને પણ નહી મળે. 
 
રાજામૌલી શ્રીદેવી ને ફીસ ઓછી કરવાનું કીધું પણ શ્રીદેવી તૈયાર નહી થઈ. આખેર શ્રીદેવીને લેવાવો ઈરાદો રાજામૌલીને મૂકવું પડ્યું. તેને રમ્યા કૃષ્ણનને આ રોલ ઑફર કીધું. રામ્યા અભિનયની સાથે આ ભૂમિકા ભજવીમ રામ્યાને તેના માટે અઢી કરોદ રૂપિયા જ લીધા હવે બાહુબલી ભારતીય સિનેમાની સૌથે વધારે આવક કરતી ફિલ્મ બની ગઈ છે. કદાચ શ્રીદેવી પશતાવી રહી હશે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

આગળનો લેખ
Show comments