Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું વિરાટ કોહલીએ ફોટોથી ઈશારો કર્યો, અનુષ્કા 4 દિવસ પછી માતા બનવા જઈ રહી છે!

Published: બુધવાર, 6 જાન્યુઆરી 2021 (16:06 IST)
વિરાટ કોહલી(Virat Kohli) એ ક્રિકેટથી વિરામ લીધો છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ અધૂરી છોડ્યા બાદ તે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે સમય પસાર કરી રહ્યો છે કેમ કે અનુષ્કા જલ્દી માતા બનવાની છે.
Photo : Twitter
આવા સમયે વિરાટ અનુષ્કાની નજીક રહેવા માંગે છે. વિરાટના આ પગલાની અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા ટીકા પણ કરવામાં આવી છે, પરંતુ વિરાટને આ વાત પર કોઈ વાંધો નહોતો અને તેણે જે કરવાનું હતું તે કર્યું.
 
તાજેતરમાં જ વિરાટે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે વિજય પોઝ આપી રહ્યો છે. આ ફોટાને જોતા, ઘણાં અનુમાનો ચાલી રહ્યા છે અને લોકો તેનો અર્થ ઉતારી રહ્યા છે. ચાહકો ટિપ્પણી કરીને પોતાનું મન વ્યક્ત કરી રહ્યા છે.
 
કેટલાક કહે છે કે ચાર આંગળીઓ બતાવીને વિરાટે કહ્યું છે કે 4 દિવસમાં સારા સમાચાર આવશે. બીજી તરફ કેટલાક કહે છે કે વિરાટે બે વાર 2 ની નિશાની બતાવી છે, તેનો અર્થ 22 છે અને અનુષ્કા 22 દિવસ પછી માતા બનશે. કેટલાક કહે છે કે તેઓ 4 બાળકો તરફ ઈશારો કરે છે
જો તમે ફોટો જોઈને કંઈક વધુ અર્થપૂર્ણ શોધવા માંગતા હો, તો ફોટો હાજર છે.
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

Monsoon Special Recipe -સાંજના નાસ્તામાં બનાવો કરકરા મગની દાળના ભજીયા, એવો સ્વાદ કે બટાકા-ડુંગળીના ભજીયા પણ ભૂલી જશો!

શુ છે એનાલોગ પનીર ? નકલી પનીરને કેવી રીતે ઓળખશો ? 5 સહેલા ઘરેલુ ટેસ્ટ

આગળનો લેખ
Show comments