Webdunia - Bharat's app for daily news and videos

Install App

What is Cancer - શુ હોય છે બોન કેન્સર ? જાણો તેનુ કારણ !

મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (16:23 IST)
કેન્સર એક એવી બીમારી છે જેનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે. કેંસરના દર્દીઓની ગણતરી દિવસો દિવસ વધતી જઈ રહી છે. કેંસરનો યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો કેંસરના દર્દીઓને બચાવી શકાય છે. કેંસર અનેક પ્રકારનુ હોય છે. જેવુ કે સ્તન કેંસર, લંગ કેંસર, મુખ કેંસર, બોન કેંસર વગેરે. ઉલ્લેખનીય છે કે શરીરમાં રોજ નવા સેલ્સ બને છે અને જૂના સેલ્સ તૂટે છે. જેનાથી અસામાન્ય નિર્માણના કારણે કેંસર થવાની શક્યતા વધી જાય છે. અનેકવાર હાંડકામાં કોશિકાઓના અસામાન્ય જમાવને કારણે શિથિલતા આવવા માંડે છે. જેનાથી વ્યક્તિને બોન કેસર થઈ જાય છે. 
 
બોન કેંસરના લક્ષણ 
 
- શરીરમાં અનેક સ્થાન પર ગાંઠ થવી  
- વજન ઓછુ થવુ 
- સાંધાની સમસ્યા 
- હાડકાંમા દુ:ખાવો 
- હાડકામાં સૃજન 
- હાંડકામાં દુ:ખાવો  
 
બોન કેંસરના કારણ 
 
બોન કેંસરના અનેક કારણો હોઈ શકે છે. જેવા કે આનુવંશિક રૂપથી ગડબડી હોવી. પેટ રોગની અસર હાડકાં પર પડે છે. જેના કારણે બોન કેંસર થય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રેડિએશનના પ્રભાવમાં છે તો ત્યારે પણ બોન કેંસર થવાના ચાંસ હોય છે. 
 
બોન કેંસર મોટાભાગે શરીરના એક ભાગથી શરૂ થયા પછી ધીરે ધીરે અન્ય ભાગમાં ફેલાય છે. બોન કેંસરની સારવાર સર્જરી અને રેડિએશન થેરેપી દ્વારા કરવામાં આવે છે. જે દરમિયાન હાડકાં ખૂબ પ્રભાવિત થાય છે. જો શરૂઆતના સ્ટેજ પર બોન કેંસરની જાણ થઈ જાય તો તેની સહેલાઈથી સારવાર કરાવી શકાય છે અને તેનાથી છુટકારો મેળવી શકાય છે. 

વધુ જુઓ..

RR vs SRH: વૈભવ સૂર્યવંશીની સદી ગઈ બેકાર, સનરાઈઝર્સ હૈદરાબાળે રાજસ્થાનને હરાવ્યું

મતદાન કરો, ફાયદો મેળવો: ક્યાંક 25% ડિસ્કાઉન્ટ તો ક્યાંક પેટ્રોલમાં સીધી છૂટની જાહેરાત

અમદાવાદમાં કોંગ્રેસ, સૂરતમાં AAP અને વડોદરા-રાજકોટમાં BJP ની પ્રતિષ્ઠા દાવ પર, કોણ જીતશે સેમીફાઈનલ

ગઝબ દલબદલુંઓની અજબ કહાની - જ્યારે સરકાર જ નહિ પડી ભાંગી, પૂરી સરકાર જ બીજી પાર્ટીમાં જતી રહી

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments