Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા બાળકને તો નહી ADHD ની સમસ્યા જાણો લક્ષણ અને બચાવના ઉપાય

ગુરુવાર, 20 મે 2021 (19:22 IST)
એડીએચડી એક માનસિક સ્વાસ્થય વિકાર છે જે વ્યવહારમાં અતિ સક્રિયતા પેદા કરી શકે છે. તેનાથી ગ્રસ્ત લોકો એક કાર્ય પર તેમનો ધ્યાન કેંદ્રીય કરવા કે લાંબા સમય સુધી એક જગ્યા બેસવામાં પરેશાનીનો સામનો કરી શકે છે. એડીએસડીને અંગ્રેજીમાં અટેંશન ડેફિસિટ હાઈપરએક ટિવિટી ડિસઑર્ડરના નામથી ઓળખાય છે. ADHD ની સમસ્યા એવા પરિવારોમાં વધારે જોવાય છે જે ઘરોમાં તનાવનો વાતાવરવ રહે છે કે પછી જ્યાં બાળકોના અભ્યાસ પર વધારે દબાણ આપવાની પ્રવૃત્તિ હોય છે. 
 
ક્યારે હોય છે ADHD 
એડીએચડીની સમસ્યા મોટાભાગે પ્રી સ્કૂલ કે કેજી સુધીના બાળકોમાં જોવા છે. કેટલાક બાળકોમાં કિશોરાવસ્થાની શરૂઆતમાં સ્થિતિ ખરાબ થઈ શકે છે . ઘણી વાર આ સમસ્યા પુખ્તવયના લોકોને પણ પરેશાન કરી શકે છે. 
 
શું કહે છે એક્સપર્ટસ 
છોકરીઓ કરતા છોકરાઓમાં એડીએચડીની સમસ્યા સામાન્ય હોય છે. પણ આ સમસ્યાનો નિવારણ શાળાના શરૂઆતી વર્ષોમાં જ હોય છે. જ્યારે બાળજને ધ્યાન કેંદ્રીતની સમસ્યા શરૂ થવા લાગે છે. એડીએચડીથી પીડિત કેટલાક બાળકોમાં બિહેવિયર પ્રોબ્લેમ પણ જોવાઈ શકે છે. ઘણી વાર એવા બાળકની સારવાર કરવી કે તેણે કઈક શીખડાવવા માતા-પિતા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એવા બાળક શાળામાં પણ બીજા બાળકો સાથે જલ્દી ફિટ નહી થઈ શકતા અને ન કોઈ ન કોઈ તોફાન કરતા રહે છે. 
 
એડીએચડીના લક્ષણ 
-ધ્યાન આપવું 
- જરૂર થી વધારે સક્રિયતા 
- અસંતોષ 
- વસ્તુઓ યાદ રાખવામાં પરેશાની 
- વધારે વાચાલ થવુ. 
 
એડીએચડીના કારણ 
-આનુવંશિકતા 
- મગજમાં પરિવર્તન 
- ગર્ભાવસ્થાના સમયે ખરાબ પોષણ 
- મગજમાં ઈજા 
 
એડીએચડીના ઉપાય 
એડીએચડીથી પીડિત બાળકોને આ રીતે કાળજી લેવી
-સારા કામ પર વખાણ કરવા કે ઈનામ આપવાથી બાળકના વ્યવહારને પૉઝિટિવ કરી શકાય છે. 
-જો આવુ જોવાય કે બાળક કંટ્રોલ ગુમાવી રહ્યો છે તો તેના પર ધ્યાન આપો અને કોઈ બીજી એક્ટિવિટીમાં વ્યસ્ત કરી નાખો. 
- મિત્રોને ઘર બોલાવી. તેનાથી બાળકને મળવામાં સરળતા થશે પણ આ સુનિશ્ચિત કરવુ કે બાળક પોતાના પર નિયંત્રણ ન ગુમાવે. 
- તમારા બાળકને સારી ઉંઘ સૂવા દો. 
 

વધુ જુઓ..

IPL 2026 માં કોણ બનશે ઓરેંજ કૈપ અને પર્પલ કૈપ કિંગ ? રેસ થઈ ખૂબ જ રોમાંચક

કર્ણાટક - બે હાથીઓની પરસ્પર લડાઈમાં મહિલા ટુરિસ્ટે ગુમાવ્યો જીવ, કૈમરામાં રેકોર્ડ થઈ આખી ઘટના

રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર

ચીનમાં ભૂકંપના ઝટકા, 13 ઇમારતો ધરાશાયી, 7,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

વધુ જુઓ..

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments