Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon kids care tips- વરસાદમાં આવી રીતે રાખો બાળકોનો ધ્યાન

Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (16:34 IST)
આમ તો  વરસાદનું મૌસમ બધાને બહુ પસંદ આવે છે પણ આ દિવસોમાં રોગ જલ્દી ફેલે છે. નાના બાળકોનો ઈમ્યુનીટી સિસ્ટમ પૂરી રીતે વિકસીત નહી થતું તેથી તેને બીમાર હોવાના ખતરો પણ વધારે રહે છે. જો તમારું બાળક નાનું છે તો પેરેંટસને આપણા બાળકોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
1. આહાર 
તમારા બાળકને આવું આહાર આપો જે તેના માટે પૌષ્ટિક હોય્ તેને ઘરનુ બનેલું ભોજન જ ખવડાવો. અને બાળકના ભોજનને ઢાંકીને રાખો. વધેલું ભોજન પછીને ખવડાવો. સોમવારના અચૂક ટોટકા - માલામાલ થવા માટે રાશિ મુજબ આટલા ઉપાયો અપનાવો 
2. ફળ 
બાળકને જ્યારે પણ ફળ ખવડાવો તો પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેને મૌસમી ફ્રૂટ જેમ કે સંતરા જરૂર આપો. તેમાં વિટામિન સી હોય છે. જે ઈમ્યોનિટી સિસ્ટમને વધારવાનું કામ કરે છે. 
 
3. સાફ-સફાઈ 
ઘરની સફાઈના સારી રીતે કાળજી રાખો. આ મૌસમમાં રોગ થવાનું ડર વધારે હોય છે. ઘરના બારણા આગળ ડોર મેટ મૂકો અને ગંદા જૂતા ચપ્પલને અંદર ન આવા દો. બાળકના રમકડા અને કપડાને સાફ રાખો. 
4. પાણી પીવડાવો 
બાળકને ઉકાળેલું પાણી ઠંડા કરીને પીવડાવો. અને સારું હશે કે તેમાં થોડી અજમા પણ મિકસ કરી નાખો. તેનાથી પેટની સમસ્યા નહી થશે . જો બાળક બૉટલથી દૂધ પીવે છે તો અને અડધું પીતા મૂકી નાખે છે તો તેને રાખવું નહી ફેંકી દો. 
5. પૂરા કપડા પહેરાવો
માનસૂનમાં તાપમાન ઓછું થઈ જાય છે પણ જ્યારે તડકો હોય છે તો બહુ તેજ હોય છે. તાપમાનમાં થનાર આ પરિવર્તન બાળક માટે ખતરો થઈ શકે છે. આ મૌસમમાં બાળક ને શરદી અને તાવ જલ્દી થઈ જાય છે. તેથી તેને પૂરા કપડા પહેરાવો. 
 

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

સારવારમાં વિલંબથી નારાજ એક યુવકે ફરજ પરના ડૉક્ટર પર સ્ટૂલ ફેંક્યો

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, જેમાં 23 લોકોના મોત અને 7 ગુમ થયા છે, જેના કારણે અમરનાથથી વૈષ્ણોદેવી સુધીની બધી યાત્રાઓ સ્થગિત

PM ના રહેઠાણની બહાર Congress નુ પ્રદર્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાયા, જાણો કોંગ્રેસની શુ છે માંગ ?

7 Electric Scooters, ઓછી હાઈટવાળાને ટ્રાફિકમાં પણ નહી થાય પરેશાની, જુઓ List

વધુ જુઓ..

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments