Biodata Maker

બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય

સોમવાર, 27 માર્ચ 2017 (16:21 IST)
પેરેંટિંગ- બદલતા લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે આંખૂની નજર નબળી થવી એક સમસ્યા છે. આજે નાની ઉમ્રના બાળકોને પણ ચશ્મા લાગી જાય છે. કારણકે બાળક તેમનો કંપ્યૂટર વિદિયો ગેમ મોબાઈલ ફોનમાં કાઢી નાખે છે. આ કારણે બાળકની નજર ઉમ્રથી પહેલા નબળી થઈ જાય છે. 
1. ગાજરનો જ્યૂસ - નબળી આંખ માટે ગાજરનો જ્યૂસ બેસ્ટ છે કારણકે તેમાં વિટામિન એ હોય છે, જે આંખો માટે ફાયદાકારી સિદ્ધ હોય છે. તેથી દરરોજ તમારા બળકને એક ગિલાસ ગાજરનો જ્યૂસ પીવડાવો. 
 
2. માખણ- એક કપ ગર્મ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને 1 ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતા પહેલા પીવડાવો. તેનાથી આંખનીએ રોશની તેજ થશે. 
 
3. ઈલાયચી- દૂધને ઉકાળીને તેમાં 2 નાની ઈલાયચી વાટીને નાખી દો. રાત્રે બાળકને પીવા માટે આપો. તેનાથી આંખ સ્વસ્થ અને નજર તેજ રહેશે. 
 
4. હથેળી- બાળકને હાથની હથેળી આપસમાં રગડવા માટે કહેવું.  જ્યારે સુધી એ ગરમ ન થઈ જાય. પછી તે હથેળીઓથી આંખને ઢકવા માતે કહેવું. તેનનાથી આંખની માંસપેશીઓને આરામ મળશે અને નજર તેજ થશે. 
 
5. આહાર- બાળકના આહારમાં વિટામિન એ થી ભરપૂર વસ્તુઓ શામેળ કરો. જેમ કે પપૈયું, સંતરા, પાલક, ધાણા, બટાટા અને માંસાહારી ભોજન વગેરે. તેનાથી તેમના સ્વાસ્થય અને આંખ બન્નેને ફાયદા મળશે. 
 

વધુ જુઓ..

નાગપુરમાં નાસિક જેવો મામલો, NGO માં કામ કરનારી યુવતીઓનુ યૌન શોષણ, કાઝીએ નમાજ કરવા માટે કર્યુ દબાણ

90% સિન્થેટિક ટ્રેક નબળી ગુણવત્તાના છે, ભારતીય એથ્લેટિક્સમાં એક મોટો ખુલાસો

ગ્રેટર નોઇડામાં સ્કૂલ વાન અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ

જમ્મુ કાશ્મીર - ઉઘમપુરના રામનગર વિસ્તારમાં બસ દુર્ઘટના, 15 લોકોના મોત

પત્ની પર શક કરતો હતો ટ્વિંસ પુત્રીઓનો હત્યારો, ઘરમાં લગાવ્યા હતા 6 CCTV કેમરા, ઉંઘની ગોળી ખવડાવીને કર્યુ મર્ડર

વધુ જુઓ..

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

Aaj nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

આગળનો લેખ
Show comments