Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકને જો ભૂખ નહી લાગતી- તો જાણો બાળકની ભૂખ વધારવા માટે આ ઘરેલૂ ઉપાય

સોમવાર, 22 માર્ચ 2021 (00:12 IST)
ભોજનને લઈને બાળક હમેશા નાટક 
જ કરે છે. તેને દરેક સમયે ભોજન ન કરવાના કઈક ન કઈક બહાના કાઢે છે. બદલતા લાઈફસ્ટાઈલના કારણે પણ ભૂખ ન લાગવું આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી બાળકનો વિકાસ રોકાઈ શકે છે. 
 
તેનાથી બાળક શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પણ રાહ્ત મેળવી શકો છો. (Video)પસંદ આવે તો
 
1. સફરજન 
બાળકને જો ભૂખ નહી લાગતી તો તેને સફરજન ખાવા માટે આપો. તેનાથી બાળકનો લોહી સાફ થવું શરૂ થઈ જશે અને ભૂખ પણ લાગવા લાગશે. સફરજનની સાથે સંચણ જરોર આપો. બાળક સફરજન ન ખાય તો 
 
તેનું જ્યૂસ પણ ફાયદાકારી છે. 
 
2. ફુદીના 
ફુદીના ઠંડી હોય છે. થોડું ફુદીનોના રસમાં મધ મિક્સ કરી સવારે સાંજે આ મિશ્રનને 1-1 ચમચી હૂંફાણા પાણી સાથે બાળકને આપો. તેનાથી પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગવી શરૂ થઈ જશે. 
 
3. લીલા શાકભાજી 
લીલી પાંદળાવાળી શાકભાજીનો સૂપ બાળકને આપો. તેનાથી કબ્જિયાતની પરેશાનીથી રાહત મળે છે અને પેટમાં ગૈસ પણ નહી બને. તેનાથી તમારી ભૂખ વધી જશે. 

વધુ જુઓ..

દિલ્હીથી દેહરાદૂન માત્ર અઢી કલાકમાં: ૧૪ એપ્રિલે એક્સપ્રેસવે ભેટમાં આપશે પીએમ મોદી; 12 કિમીનો વાઇલ્ડલાઇફ કોરિડોર તેને અનોખો બનાવશે

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ? ઈસ્લામાબાદમાં મડાગાંઠનું કારણ બનેલી 4 પરિસ્થિતિઓ

જમ્મુ અને કાશ્મીરમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

US-Iran Peace Talks LIVE Updates: અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ, વેન્સ કહે છે કે ઈરાન શરતો સ્વીકારવા તૈયાર નથી, અમે અમેરિકા પાછા ફરી રહ્યા છીએ.

કોણ છે સંજૂ સૈમસનનો લકી ચાર્મ ? સદી ફટકાર્યા બાદ બેટ્સમેને કર્યો ખુલાસો, બોલ્યા - દરેક મેચમાં આવો

વધુ જુઓ..

Panchak April 2026: આજે 12 એપ્રિલથી પંચક શરૂ , જાણો આ 5 દિવસ દરમિયાન કયા કામ કરવાથી બચવું જોઈએ

Aaj nu panchang- આજનુ પંચાગ - 12 એપ્રિલ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments