Dharma Sangrah

ગુજરાતમાં કુલ 80 હજારથી વધુ ટેસ્ટ થયાં જેમાંથી 5428 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

સોમવાર, 4 મે 2020 (13:54 IST)
ગુજરાતમાં હવે કોરોના વાયરસની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તે ઉપરાંત રાજ્યના નાના શહેરોમાં પણ હવે કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર તેને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 5428 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 4065 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કુલ 1042 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ-૧૯ના 80,060 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે 5944 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૭૪, વડોદરા તથા સુરતમાં ૨૫-૨૫, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦ તથા રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત કુલ રાજ્યમાં ૩૭૪ નવા કેસ નોંધાયા છે.

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments