Dharma Sangrah

WHOનો દાવો- કોરોના વાયરસ સામાન્ય ફ્લૂમાં પરિવર્ત્તિત થશે

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (11:51 IST)
WHOનો દાવો- કોરોવા વાયરસ સામાન્ય ફ્લૂમાં પરિવર્ત્તિત થશે
 
કોરોનાવાયરસ મહામારીથી આજસુધી દુનિયાભરમાં 54 લાખ મોત થઈ છે. WHO નો દાવો છે કોરોના વાયરસ 2022 સુધીના અંત સુધી સામાન્ય ફ્લૂમાં પરિવર્તિત થઈ જશે. WHO નો દાવો છો કે કોરોવા વયારસ સમાપ્ત તો નહી થાય પણ આટલુ થઈ શકે છે તેનાથી મૃત્યુ લગભગ ના થાય. 

ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા 100થી વધુ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના ભવિષ્યને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

વધુ જુઓ..

Pregnancy Care tips- ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલટી ગર્ભપાતનું કારણ બની શકે છે

ફૂલ મખાનાની ખીર મિનિટોમાં બનાવો; દિવસની શાનદાર શરૂઆત માટે સૌથી સરળ અને આરોગ્યપ્રદ રેસીપી

Peanut butter toast- તમારી સવારને ખાસ બનાવો, આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ અજમાવો.

શરીરમાં પ્રોટીનની ઉણપ થતા કઈ સમસ્યાઓ થઈ શકે છે ? જાણો કયા ફૂડસ પ્રોટીનની કમી દૂર કરે છે ?

Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - એક વર્ષ પછી

ગુજરાતી જોક્સ - લંડનની યાત્રાનુ ઈનામ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

રણવીર અને દીપિકા ફરી માતા-પિતા બનવાના છે; પુત્રી દુઆ સાથે સુંદર અંદાજમાં બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરો

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

આગળનો લેખ
Show comments