Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે

Updated: રવિવાર, 29 ઑક્ટોબર 2017 (12:48 IST)
આજે ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરીઝની અંતિમ વન-ડે રમાશે. બન્ને ટીમોએ સીરીજમાં 1-1 મેચ જીતી લીધી છે.  આજની વન-ડે મેચ બંન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ સમાન રહેશે. છેલ્લે વર્ષ 2016માં જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
 
તેથી આ છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે. મુંબઇમાં ન્યુઝિલેન્ડ સામે હાર અને સીરીઝમાં 0-1થી પછડાયા બાદ ભારતીય ટીમને પુણેમાં સણસણતો જવાબ આપતા સીરીઝ 1-1થી જાળવી રાખી હતી. ન્યુઝિલેન્ડના આ 5 ખેલાડી ભારતની જીતમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

100 કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી પર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

આગળનો લેખ
Show comments