Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ

મંગળવાર, 6 નવેમ્બર 2018 (20:10 IST)
તમને ઘણી વાર વડીલોને આ કહેતા સાંભળ્યું હશે કે ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદો જ રાખવું જોઈએ. કોઈ તેને ગાયને ખવડાવે છે તો કોઈ કૂતરાને શાસ્ત્રો મુજબ ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદુ જ કાઢીને રાખવું જોઈએ. 
 
જુદી કાઢેલી રોટલીના ચાર સમાન ટુકડા કરી અને પછી એક ટુકડા ગાયને અને બીજો કાળા કૂતરાને ખવડાવો. બાકીના બે ટુકડામાંથી એક કાગડાને ખવડાવવા માટે ધાબા પર મૂકી દો અને એકને ઘરના આસપાસના ચાર રસ્તા પર મૂકી દો. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું શા માટે કરાય છે, તમને જણાવીએ કે આ ચારે 
 
વસ્તુઓનો સંબંધ પિતૃગણથી માન્યું છે. આવું કરવાથી પિતૃગણ પ્રસન્ન હોય છે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ, દિવાળીના દિવસે, ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. આ દિવસે ઘરની પ્રથમ રોટલી બનવી છે ગાય માટે. ત્યારબાદ ઘરના લોકો માટે રોટલી બનવી જોઈએ. 
 
હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનીએ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવાતાઓ વાસ કરે છે. જ્યારે અમે દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવો છો તો તેનો અર્થ હોય છે બધા દેવી દેવતાઓને રોટલી ખવડાવી. આવું કરવાથી તે માણસની બધી મનોકામના પૂર્ણ હોય છે અને  ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. 
 
દિવાળીના દિવસના સિવાય પણ પ્રથમ રોટલી ખવડાવી રાખવી. જો તમારા ઘરમાં ખૂબ ઝગડા રહે છે તો શનિવારના દિવસે પ્રથમ રોટલી કોઈ કૂતરાને ખવડાવો. 
 
આવું કરવાથી પરિવારમાં થઈ રહ્યા મતભેદ દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ રહેવા લાગશે. 
 

વધુ જુઓ..

ટોફુ સાથે સ્વાદિષ્ટ અને હેલ્દી નાસ્તો બનાવો

નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?

ઘરે જિમ વગર મલાઈકા અરોરા જેવું ફિગર મેળવો, દરરોજ કરો આ 5 વર્કઆઉટ્સ

Metabolism Boosting Drinks: જો તમારું વજન અને બ્લડ સુગર બંને વધારે છે, તો તમારા ડાયેટમાં આ પીણાંને જરૂર સામેલ કરો.

ચોકોબાર આઈસ્ક્રીમ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

આગળનો લેખ
Show comments