Webdunia - Bharat's app for daily news and videos

Install App

દશેરાના દિવસે શમી પૂજા દૂર કરવાથી મળે છે આ 6 લાભ

ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (13:42 IST)
હિન્દુ પરંપરામાં આ વૃક્ષનુ ખૂબ મહત્વ છે. તેને શનીદેવનુ સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. અને આયુર્વેદ મુજબ આ કૃષિ વિપદામાં લાભદાયક છે. 
 
1. એવુ કહેવાય છે કે લંકાથી વિજયી થઈને જ્યારે રામ અયોધ્યાથી પરત ફર્યા તો તેમણે લોકોને સોનુ આપ્યુ હતુ. જેના પ્રતીક રૂપે દશેરાના દિવસે સોના ચાંદીના રૂપમાં શમીના પાન આપવામાં આવે છે. 
 
2.  માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામને લંકા પર આક્રમણ કરવાથી પહેલા શમીના ઝાડની સામે માથુ નમાવીને તેમના વિજય માટે પ્રાર્થના કરી હતી. પછી લંકા પર 
 
વિજય મેળવ્યા પછી તેને શમી પૂજન કર્યું હતું. 
 
3. મહાભારત મુજબ પાંડવોએ દેશ નિકાળના છેલ્લા વર્ષમાં તેમના શસ્ત્રો શમીના ઝાડમાં છુપાવી દીધા હતા. બાદમાં તેણે ત્યાંથી શસ્ત્રો મેળવ્યા હતા. ત્યારથી તેને શમીની પૂજા 
 
કરી હતી. 
 
4. દશેરાના બીજા દિવસે તમે દશેરા મળ્યા બાદ લોકોને શમી પાન ભેંટ કરો, પણ શમીના પાંદડા તોડતા પહેલા છોડની પૂજા કરવામાં આવે છે.સાંજે શમી વૃક્ષની પૂજા કરવામાં 
 
આવે છે અને તેનાથી આશીર્વાદ મેળવે છે.
 
5. પ્રદોષકાળમાં શમીના ઝાડ પાસે જઇને તેની પૂજા કરો અને ત્યારબાદ તેના મૂળમાં શુદ્ધ પાણી અર્પિત કરવું. આ પછી, ઝાડની સામે દીવો પ્રગટાવો પદ્ધતિસર તેની પૂજા કરો. શમી પૂજાના પણ ઘણા મહત્વપૂર્ણ મંત્રોનો ઉપયોગ કરો.
 
6. વિજયા દશમીના દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાથી, જ્યાં ઘરમાં તંત્ર-મંત્રની અસર સમાપ્ત થાય છે, ત્યાં શનિનો ક્રોધ પણ શાંત થાય છે. જ્યાં પણ આ વૃક્ષ લાગે છે. ત્યાંથી મુશ્કેલીઓ દૂર રહે  છે. 

વધુ જુઓ..

હાડકાના રોગથી બચવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ આ 5 કેલ્શિયમયુક્ત ખોરાક

ટેસ્ટી વેજ નૂડલ્સ રેસીપી

જોધપુર મિર્ચી વડા રેસીપી

વાંકી કમરને સીધી કરવા માટે રોજ કરો આ એક્સરસાઈઝ, થોડાક જ દિવસમાં દેખાશે અસર

મસાલા એગ રેપ

વધુ જુઓ..

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments