Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ

સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (15:40 IST)
Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ, વ્યક્તિને અનંત સુખ મળે છે.
 
એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ સમાપ્ત થાય છે અને વ્યક્તિને અનંત સુખ મળે છે.
 
આ વર્ષે અનંત ચતુર્દશીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે 28 સપ્ટેમ્બર ગુરુવારે ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે.
 
રક્ષા સૂત્રના ફાયદાઃ અનંત ચતુર્દશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
 
અનંત ચતુર્દશીના દિવસે પૂજા કર્યા પછી હાથ પર બાંધવામાં આવતા અનંત સૂત્રમાં ચૌદ ગાંઠ હોય છે. આ સૂત્ર પ્રથમ ભગવાન (ભગવાનને ભોગ સ્વરૂપ  ) બાંધવામાં આવે છે. .
 
ત્યાર બાદ આ રક્ષા સૂત્રને આપણે આપણી જાતને અથવા આપણા પરિવારના કોઈપણ સભ્યને બાંધી શકીએ છીએ. આને અનંત સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Edited By-Monica sahu 
 

વધુ જુઓ..

શરીરનાં સોજા બની રહ્યા છે બિમારીઓનું જડ ? ડોકટર પાસેથી જાણો સોજા ઘટાડવાના કુદરતી ઉપાયો

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

વધુ જુઓ..

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

આગળનો લેખ
Show comments