Webdunia - Bharat's app for daily news and videos

Install App

Biscuit - બિસ્કીટમાં આટલા કાણા શા માટે હોય છે જાણો કારણ

બુધવાર, 15 જૂન 2022 (11:54 IST)
બિસ્કીટમાં જોવાતા આ છિદ્રોને ડાકર્સ કહેવાય છે. તમે જોયુ હશે કે જ્યારે કોઈ મકાન બને છે તો તેમાં પણ વેંટીલેશન માટે કાણા કે જગ્યા મૂકીએ છે. આવુ આ માટે ક એ જેથી ત્યાંથી વરાળ બહાર નિકળી શકે. બિકીટમાં કાણા હોવાના કારણ પણ આવુ જ હોય છે. હકીકતમા કાંણા આ માટે રાખી છે જેથી બેકિંગના સમયે આ કાંણાથી થઈને વરાળ પાસ થઈ શકે. 
 
હકીકતમાં બિસ્કીટ બનાવવા માટે લોટ, મેંદા, ખાંડ, મીઠુ વેગેરે જે પણ બાંધેલી સામગ્રી હોય છે તેને એક સંચામાં ફેલાવીને એક મશીનની નીચે રખાય છે. પછી મશીન તેમાં કાણા કરી નાખીએ છે. 
 
 
તેથી હવા અને હીટ કાઢવા માટે જ કાંણા બનાવીએ છે. ફેક્ટ્રીઓમાં આટલી હાઈટેક મશીન હોય છે કે બિસ્કીટ પર એક સમાય દૂરી પર કાંણા બનાવે છે ત્યારે લાગે છે કે આ ડિઝાઈન છે. કાંણા હોવાના કારણે બિસ્કીટ ચારે બાજુથી એક જેવુ ફૂલે છે અને યોગ્ય રીતે રંધાય છે. જો કાંણા ન હોય તો બિસ્કીટની હીટ અને હવા બહાર નહી આવશે અને બિસ્કીટનો આકાર બગડી જશે અને તે વચ્ચેથી જ તૂટવા લાગશે.  
 
 

વધુ જુઓ..

ચેન્નઈ સુપર કિંગ્સની હારથી SRH અને GT ને થયો હાશકારો, પ્લેઓફમાં 3 ટીમોનુ સ્થાન પાક્કુ

Adhik Maas Wishes in Gujarati - અધિક માસ અને પુરૂષોત્તમ માસની શુભકામનાઓ, પવિત્ર માસમાં તમારા વોટ્સએપ પર મુકો આ સ્ટેટસ દરેકને ગમશે

પેટ્રોલ, ડીઝલ અને દૂધ પછી, બ્રેડના ભાવમાં પણ વધારો થયો છે, જેમાં પ્રતિ પેકેટ 5 નો વધારો થયો છે

માતાપિતા શોધી રહ્યા હતા, ત્યારે એક 4 વર્ષની બાળકીએ કારમાં અંતિમ શ્વાસ લીધા; કાર તીવ્ર ગરમીમાં ભઠ્ઠી બની ગઈ હતી.

Petrol Diesel New Rule: ઓલા, ઉબેર, સ્વિગી, ઝોમેટો અને એમેઝોનના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ! નવા નિયમો વિશે જાણો.

વધુ જુઓ..

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા

આગળનો લેખ
Show comments