Webdunia - Bharat's app for daily news and videos

Install App

Constitution of India- ભારતનું બંધારણ

બુધવાર, 26 નવેમ્બર 2025 (08:40 IST)
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 26મી જાન્યુઆરીને ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
ભારતનું બંધારણ કોણે લખ્યું
29 ઓગસ્ટ, 1949ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

ALSO READ: Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા
ભારતીય બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર.
 
બંધારણ સભાના સભ્યો ના નામ
14 અને 15 ઓગસ્ટ, 1949 ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાના મધ્યરાત્રિ સત્ર દરમિયાન શપથ લઈ રહેલા જવાહરલાલ નહેરુ અને અન્ય સભ્યો
 
ALSO READ: માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6
ભારતનું બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ?
ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું હતું તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
 
બંધારણ નું આમુખ કોણે તૈયાર કર્યું હતું
બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું 

Edited By- Monica sahu 

વધુ જુઓ..

આજે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના દરવાજા 5 કલાક માટે બંધ રહેશે, કારણ કે ભગવાન જગન્નાથ દેવી રુક્મિણીનું અપહરણ કરશે

3 દિવસમાં સોનાનો ભાવ 7,500 ઘટ્યો, ચાંદીનો ભાવ પણ 21,700 ઘટ્યો; આજના નવીનતમ ભાવ તપાસો

મહારાષ્ટ્રના 31 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી, સાવચેતી રાખવાની સલાહ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનો સામસામે આવી જતા દોડધામ

Venezuela Earthquake Live -વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, મરનારાઓની સંખ્યા 10,000 થી એક લાખ વચ્ચે હોવાની , ઈમરજેંસી જાહેર

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

આગળનો લેખ
Show comments