Webdunia - Bharat's app for daily news and videos

Install App

IAS Interview Questions: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે?

શુક્રવાર, 29 જુલાઈ 2022 (13:24 IST)
યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્સલ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે 
 
ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
IAS Interview Questions:

સવાલ: એક ટ્રક ડ્રાઈવર Wrong Side પર જઈ રહ્યો હતો પણ પોલીસએ તેણે નથી રોક્યા શા માટે? 
જવાબ: ટ્રક ડ્રાઈવર પગે ચાલી રહ્યો હતો. 
 
સવાલ: ટેલીફોનના ડાયલ પેડના બધા નંબસનો ગુણિત કરતા પરિણામ આવશે? 
જવાબ: જીરો 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે? 
જવાબ: ખામોશી 
 
 
સવાલ: શરીરના ક્યાં ભાગ પર પરસેવુ નહી આવે છે 
જવાબ: હોંઠ 

વધુ જુઓ..

અમદાવાદ પ્લેન ક્રેશ વળતર - ઓફર પર ભડકી વિજય રૂપાણીની પુત્રી, ટાટા સંસનાં ચેયરમેનને સંભળાવી બે ટૂંક

શું તમે ધોરણ 9 પાસ છો? અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોડાવાનો સોનેરી મોકો, મહિલા-પુરુષ બંને કરી શકશે અરજી

અમદાવાદ ફ્લાઇટ ક્રેશની વરસી: ટાટાની નોકરી છૂટી, હેલ્પલાઇન બંધ; PMO પાસે ન્યાય માંગતા પરિવારો

ODI World Cup 2027: ક્યારથી ક્યા સુધી રમાશે આઈસીસી વિશ્વકપ, તારીખોનો થઈ ગયો ખુલાસો

આકાશીય વીજળી પડતા પિતા-પુત્ર સહિત 5નાં મોત, 6 ગંભીર; વિસ્તારમાં શોક

વધુ જુઓ..

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu panchang - આજનુ પંચાગ -11 જૂન 2026

આગળનો લેખ
Show comments