Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3 વાર જીતી ચુકી છે અવાર્ડ

Updated: સોમવાર, 5 નવેમ્બર 2018 (13:56 IST)
14 લાખ છે આ ટ્રેનમાં સફર કરવાના ભાડુ , 3  વાર મળ્યું  છે અવાર્ડ 

 
મહારાજા એક્સપ્રેસ ઈંડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશનની તરફથી ચાલી આ સૌથી લક્ઝરી ટ્રેન છે. 

આ ટ્રેનનું ભાડુ $2,910 આશરે 1,81,375 રૂપિયા થી લઈને $23,700 આશરે 14,77,184 રૂપિયા સુધી છે. 

આ 5 રૂટસ પર ચાલે છે, જે ઉત્તર પશ્ચિમ અને સેંટ્રલ ઈંડિયાથી કુલ મળીને 12 ડેસ્ટીનેશન પર જાય છે. 

*મહારાજા એક્સપ્રેસ ટ્રેનને અત્યાર સુધી 3 વાર વિશ્વની સૌથી લક્ઝરી ટ્રેનનો  અવાર્ડ મળી ચુક્યો છે. 
 
*આ ટ્રેન 2012, 2013, અને  2014માં સૌથી મોંઘી ટ્રેનનો  'ધ વર્લ્ડ ટ્રેવલ એવાર્ડ' જીત્યો છે. 
*આ લકઝરી ટ્રેન સર્વિસ 2010માં શરૂ થઈ હતી.

મહારાજા એક્સપ્રેસના મેનેજમેંટ માટે આઈઆરસીટીસી અને ફોક્સ એંડ કિંગ્સ ઈંડિયા લિમિટેડે  જ્વોઈંન વેંચર ર્યલ ઈંડિયા રેલ ટૂઅર્સ લિમિટેડનામની કંપની પણ બનાવી હતી. 
આ જ્વાઈંટ વેંચર 12 અગસ્ત 2011માં ખત્મ થઈ ગયા અને ત્યારથી આ આઈઆરસીટીસીની તરફથી ચલતી ટ્રેન થઈ ગઈ. 
 
મહારાજા એક્સપ્રેસમાં આધુનિક સુખ સુવિધા છે જેમ કે લાઈવ ટેલીવિઝન , વાઈ-ફાઈ , અટેચ બાથરૂમ , ડાઈનિગ કાર,  બાર અને લાંજ આ ટ્રેનમાં 23 બોગીઓ છે જેમાં રહેવાની વ્યવસ્થા ડાઈનિંગ, બાર, લાંજ,  જેનરેટર અને સ્ટોર હોય છે. 

એમાં રહેવાની વ્યવ્સ્થા 14 બોગીઓમાં  હોય છે જેમાં દરેકની ક્ષમતા 88 મુસાફરોની હોય છે. 
આ ટ્રેનમાં એક લાંજ પણ હોય છે જેને રાજા કલ્બ  નામથી ઓળખાય છે. 
આ ટ્રેનમાં  5 ડીલક્સ કાર , 6 જૂનિયર સૂટ કાર , 1 પ્રેસિડિંશિયલ સૂટ કાર , 1 બાર કાર , 1 લાંજ કાર, 2 રેસ્ટોરેટ કાર, 1 રસોઈ કાર, 1 સ્ટાફ કોચ, 1 એક્જિય્કેટીવ મેનેજર્સ એંડ ટૂર મેનેજર્સ કોચ હોય છે. 

 આઈઆરસીટીસીની તરફથી  આ ટ્રેન શાર્ટ ટર્મ ગોલ્ડન ટ્રાઈગલ ટૂર અને વીક લાંગ પેગ ઈંડિયાની યાત્રાઓ ઑફર કરાય છે. 
 
હેરિટેજ ઑફ ઈંડિયા-7 રાત 8 દિવસ.  ડેસ્ટિનેશન મુંબઈ અજંટા- ઉદયપુર- જોધપુર- બીકાનેર- જયપુર- રણથંભોર -આગરા -દિલ્હી 
 
જેમ્સ ઑફ ઈંડિયા- 3 રાત 4 દિવસ . ડેસ્ટિનેશન દિલ્હી  -આગરા - રણથંભોર -જયપુર - દિલ્હી 

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

આગળનો લેખ
Show comments