Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

મંગળવાર, 20 જાન્યુઆરી 2026 (13:27 IST)

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતને સંપૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. 

26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું. તે ઐતિહાસિક ક્ષણોમાં ગણના કરવાનો સમય હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે. 

બંધારણ ક્યારે અમલમાં આવ્યું

26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવતા ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ..

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

વધુ જુઓ..

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

આગળનો લેખ
Show comments