Dharma Sangrah

શા માટે દુનિયાભરની સ્કૂલ બસનો રંગ પીળો હોય છે? જાણો તેના પાછળના ખાસ કારણ

સોમવાર, 4 માર્ચ 2024 (11:35 IST)
School Bus Yellow Colour: સુપ્રીમ કોર્ટએ શાળા બસ School Bus માટે ઘણા પ્રકારના દિશા-નિર્દેશ રજૂ કર્યા છે જેના મુજબ શાળા બસને પીળા રંગથી રગવો બધી શાળાઓ માટે ફરજીયાત છે. 
 
તમે જાણતા હશો કે રંગોનુ અમારા જીવનમાં ઘણુ મહત્વ છે. તેથી અમે દરરોજ ઘણા રંગ જોવાય છે અને તેને અનુભવીએ પણ છે. તેથી જ્યારે અમે રોડ પર ચાલીએ છે તો અમે હમેશા અનેક રંગની ગાડીઓ જોવા મળે છે. તેનામાંથી એક છે શાળા બસ. તમે જોયું હશે કે સ્કૂલ બસ ગમે તે શહેરની હોય, તેનો રંગ હંમેશા પીળો જ હોય ​​છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાળાની બસોનો રંગ પીળો કેમ હોય છે? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ કે તેની પાછળનું કારણ શું છે.
 
તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ 
જણાવીએ જે શાળાની બસ પીળા રંગમાં રંગવાના પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલો છે. તમે આટલુ તો જાણતા હશો કે લીલા રંગની એક ખાસ વેવલેંથ અને ફ્રીક્વેંસી હોય છે. જેમ કે લાલ રંગની વેવલેંથ બીજા ડાર્ક રંગ કરતા સૌથી વધારે હોય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ ટ્રેફિક સિગ્નલની સ્ટૉપ લાઈટના રૂપમાં કરાય છે. તેમજ શાળા બસનો રંગ પીળો હોવાના પાછળ આ જ કારણ છે. 
 
મુખ્ય કારણ છે પીળા રંગની વેવલેંથ
તમે જાણતા હશો કે બધા રંગ આ સાત રંગ શેડ્સ "જાંબલી, લીલો, વાદળી, બ્લૂ, પીળો, નારંગી અને લાલ" થી મળીને જ બને છે. આ રંગ તમને ઈંદ્રધનુષમાં પણ જોવા મળે છે. જેણે (VIBGYOR) ના નામથી પણ ઓળખાય છે. તેથી જો તેના વેવલેંથની વાત કરીએ તો આ બાબતમાં પીળા રંગની વેવલેંથ લાલથી ઓછી અને બ્લૂથી વધારે હોય છે. 
 
તેથી લાલની જગ્યા પીળા રંગથી રંગી જાય છે શાળા બસ 
કારણકે લાલ રંગને ખતરાને સૂચિત કરવા માટે ઉપયોગ કરાય છે તેથી તે પછી પીળો રંગ જ આવુ રંગ છે જેનો ઉપયોગ સ્કૂલ બસ માટે કરી શકાય છે. પીળા રંગની એક ખાસિયત આ છે કે આ કોહરા અને ઓસમાં પણ જોવાઈ શકાય છે. તે સિવાય લાલ રંગ કરતા પીળા રંગની લેટરલ પેરિફેરલ વિજન 1.24 ગણી વધારે હોય છે. તેથી સ્કૂલ બસને રંગવા માટે પીળ રંગનો ઉપયોગ કરાય છે. 
 
સુપ્રીમ કોર્ટએ પણ રજૂ કરી છે ગાઈડલાઈંસ 
જાણકારી માટે જણાવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટએ સ્કૂલ બસ (School Bus) માટે ઘણા પ્રકારના દિશા નિર્દેશ રજૂ કર્યા છે. જેના મુજબ સ્કૂલ બસને પીળા રંગથી રંગવા બધાસ સ્કૂલો માટે ફરજીયાત છે.   

વધુ જુઓ..

પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

VIDEO: છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના, આરા પહાડ સાથે અથડાઈને ક્રેશ થયુ ચાર્ટર્ડ પ્લેન, પાયલોટ અને કો-પાયલટનુ થયુ મોત

બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જ્યાં પીએમ મોદી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા

જાપાનમાં આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી આપવામાં આવી

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

વધુ જુઓ..

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

Aaj nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

આગળનો લેખ
Show comments