Biodata Maker

હનીમૂન માટે કેરળના મુન્નાર છે સારુ ડેસ્ટીનેશન જાણો અહીં જવાનો બેસ્ટ સમય

બુધવાર, 6 જુલાઈ 2022 (06:53 IST)
Munnar Kerala - મુન્નાર દક્ષિણ ભારતનો કશ્મીર ગણાય છે. આકર્ષક ક્ષેત્રના ખોડામાં વસાયેલો મુન્નાર ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંથી એક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સ્વર્ગ છે. આ જગ્યા હનીમૂન કપલ્સ માટે ખૂબ સારી છે. જો તમે કેરલ ફરવા માટે જઈ રહ્યા છો તો મુન્નારની યાત્રા કર્યા વગર તમારો ટ્રીપ અધૂરો છે. પણ તમને આ વાત પર ધ્યામ આપવુ પડશે કે તમે મુન્નાર જવા માટે યોગ્ય સમય પસંદ કરી રહ્યા છો કે નહી 
 
મુન્નાર જવાનો યોગ્ય સમય 
- મુન્નારની યાત્રાના સૌથી સારુ સમય ઓક્ટોબર થી નવેમ્બર અને જાન્યુઆરીથી મે સુધીનો સમય હશે જ્યારે આ ઠંડુ હોય છે. સેપ્ટેમ્બરથી માર્ચ મહીના મુન્નાર ટ્રેવલ કરવા માટે સારુ મૌસમ છે જેમાં મુન્નારના બધા પર્યટક આકર્ષણથી ભરેલા હોય છે. આ સમયે મુન્નારમાં ઠંડો મોસમ હોય છે પણ આ સૌથી સારુ મૌસમ છે. આ મૌસમમાં ક્યારે-ક્યારે વરસાદ થઈ શકે છે જે મુન્નારના ધુમ્મસ ભરેલો અનુભવ આપશે. 

 
- એપ્રિલ - મે મહીનામાં જ્યારે બીજા બધા પર્યટન સ્થળ ગરમ હોય છે. ત્યારે મુન્નાર ઠંડો હોય છે.  આ કારણે ભારતની સ્વતંત્રતાથી પહેલા અગ્રેંજની ઉનાળાની રાજધાની હતી. 
 
ગરમીના દરમિયાન પણ મુન્નાર યાત્રા કરવા માટે એક સારી જગ્યા છે. જયારે પણ ગરમીના મહીના દરમિયાન મુન્નારની યાત્રા કરો છો તો તમને ઠંડથી બચવાના હળવા ઉની કપડા લઈ જવાની જરૂર પડશે. 
 
- જો તમને પહાડીઓમાં વરસાદ ગમે છે તો શિયાળો પણ મુન્નાર ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. જો કે વરસાદ અને ઝાકળમાં ચાલવું થોડું મુશ્કેલ છે, પરંતુ વરસાદ રજા તમારા ઉત્સાહમાં વધારો કરશે. જૂનથી ઓગસ્ટ મહિનો ચોમાસાની ઋતુ છે. આ સિઝનમાં ચાના બગીચાઓ પણ વધુ સુંદર જોવા મળે છે. - અહીં જવાનું ક્યારે ટાળવું
 
જૂન અને જુલાઈના અંતમાં ચોમાસાની ટોચની મોસમ ટાળવી જોઈએ કારણ કે મુન્નાર અને નજીકના સ્થળોએ ભારે વરસાદ પડે છે. ના કારણે રસ્તાઓ ખૂબ લપસણો હોઈ શકે છે અને દિવસ દરમિયાન મુન્નારની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે રાત ધુમ્મસવાળી હોય છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

આગળનો લેખ
Show comments