Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anti Ageing: 50ની ઉમ્રમાં પણ જોવાશો 30 જેવા, માત્ર સૂતા પહેલા કરવુ છે આ કામ

Updated: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (14:18 IST)
Skin Care Tips- દરેક કોઈ ઈચ્છે છે કે હમેશા યુવા જોવાવા. પણ વધતી ઉમ્રની સાથે સ્કિન ડેમેજ થવા લાગે છે. જેમ -જેમ ઉમ્ર વધે છે તેમ-તેમ ચેહરા પર કાળા ધબ્બા, ડાઘ, કરચલીઓ અને સ્કિન ડ્રાઈનેસ જેવી સમસ્યાઓ જોવાવા લાગે છે. આજકાલના બદલતા સમયમના કારણે આ પ્રક્રિયા તીવ્ર થઈ જાય છે. અનહેલ્દી ડાઈટ, અલ્કોહલ, કૈફીન, ઉંઘ અને એક્સસાઈઝની કમી, પૉલ્યુશન જેવી વસ્તુઓના કારણે લોકો જલ્દી વૃદ્ધ થઈ રહ્યા છે. તેના કારણે ચેહરા પર કરચલીઓ, ડાર્ક સર્કલ્સ થઈ રહ્યા છે. 
 
પણ શું તમે જાણો છો કે અમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી એજિંગની સમસ્યાને રોકી શકીએ છે ઉમ્ર વધવાથી થતા નુકશાનને ઠીક કરી શકીએ છે  તેના માટે કેટલીક ટિપ્સ જણાવીએ છે. 
 
આયુર્વેદ મુઅજબ ગુલાબ જળમાં એંટી એજિંગ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે યુવા જોવાવી શકો છો. તેના માટે ગુલાબ જળની કેટલીક ટીંપાને તમે નાભિ એટલે કે બેલી 
 
બટલ પર નાખો પછી ફિંગરથી મસાજ કરવું. તેનાથી તમે ઘણા વર્ષો સુધી યુવા જોવાશો. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી સ્કિન સોફ્ટ અને હેલ્દી બનાવવા માટે નેચરલ ઉપચાર છે. તમે થોડા ઘીને ગરમ કરી અને સૂતા પહેલા નાભિમાં તેના કેટલાક ટીંપા નાખો પછી ફિંગરથી મસાજ કરવું. 
 
તમે યુવા જોવાવા માટે બદામનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઘણા  સ્કિન કેયર બેનિફિટસ છે. બદામના તેલમાં ફેટી એસિડ હોય છે. જે ડલ અને ડ્રાઈ સ્કિનની સારવાર કરે છે. તેના માટે તમને હૂંફાણા બદામનુ તેલની કેટલીક ટીંપાને નાભિ પર નાખવો પડશે. પછી મસાજ કરવી પડશે. 
 
યુવા જોવાવા માટે લીમડાનુ તેલ પણ કારગર છે. તેના માટે લીમડાના તેલની કેટલાક ટીંપા નાભિ પર નાખો. પછી આંગળીથી મસાજ કરવી. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે નારિયેળનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે થોડુ નારિયેળ તેલને હૂંફાણુ કરી લો. તે પછી તેના કેટલાક ટીંપા નાભિ પર નાખો અને મસાજ કરવું. 

વધુ જુઓ..

તમારી સોના-ચાંદીની ખરીદીથી સરકાર ધનવાન બની ગઈ છે! 3 મહિનામાં 10,000 કરોડ કમાયા.

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ! પોલીસે 19 ખતરનાક આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા

ખેડૂતો માટે ખુશખબર: રાજ્ય સરકાર સ્થાપશે પ્રાકૃતિક ખેતીના 'મોડેલ કેમ્પસ', તાલીમ સાથે બિયારણ પણ મળશે

AMCનો મોટો નિર્ણય: ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ વિનાના બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની મંજૂરી અટકશે

અમદાવાદમા ગાર્ડે અગાશી પર વિદ્યાર્થીની પર કર્યુ દુષ્કર્મ, 90 મિનિટ પછી પરત ફર્યો, CCTV એ ખોલ્યુ આખુ કાંડ

વધુ જુઓ..

જીવંતિકા માં ની થાળ આરતી

જીવંતિકા માં ની આરતી

Dashama Sthapana Muhurat 2026 - ક્યારથી શરૂ થશે દશામાનુ વ્રત ? જાણો શુભ મૂહુર્ત, પૂજા સામગ્રી અને દશામાની પૂજા વિધિની સમ્પૂર્ણ માહિતી

Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા

માસિક શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, કરો આરતી અને આ શક્તિશાળી મંત્રોનો કરો પાઠ

આગળનો લેખ
Show comments