Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી ટિપ્સ - તમારી સ્કિન મુજબ કરશો બ્લીચ તો મળશે ફાયદો

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (14:16 IST)
ચેહરાનો નિખાર મેળવવા માટે ચેહરા પર બ્લીચ કરવુ બેસ્ટ રીત છે. તેનાથી ચેહરા પર નાના-નાના રોમ મતલબ કાળા વાળ બ્લીચની મદદથી ગોલ્ડન થઈ જાય છે.  જેનાથી ફેસ પર ગ્લો આવી જાય છે. પણ જરૂર કરતા વધુ બ્લીચ કરવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે અને બ્લીચ કરવા માટે યોગ્ય રીતની જાણ હોવી ખૂબ જરૂરી છે. અમોનિયાની વધુ માત્રાનો ઉપયોગ કરવાથી સ્કિન ઈફેક્શન થવાનો ભય પણ રહે છે.  જેનાથી ચેહરાનો નિખાર મેળવવાને બદલે નુકશાન પણ સહન કરવુ પડે છે. પહેલીવાર બ્લીચ કરી રહ્યા છો તો જાણી લો જરૂરી વાતો... 
 
ત્વચાના મુજબ કરો બ્લીચની પસંદગી.. 
 
બ્લીચ હંમેશા સ્કિન પ્રમાણે જ કરવુ જોઈએ. આમ તો કોઈ ખાસ અવસર માટે ગોલ્ડ બ્લીચ સારી રહે છે. પણ સ્કિન ટાઈપના હિસાબથી જો બ્લીચ કરવામાં આવે તો સારુ રહે છે. 
 
1. સેંસેટિવ સ્કિન - સેંસેટિવ સ્કિન માટે લેક્ટો બ્લીચ સારુ રહે છે. તેની ઈફૈક્ટ વધુ ઝડપીથી પડતી નથી. 
 
2. નોર્મલ સ્કિન - નોર્મલ સ્કિન માટે ઓક્સી બ્લીચ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી ત્વચા પર નિખાર આવી જાય છે. 
 
3. ફેયર સ્કિન - ફેયર સ્કિનના વાળ માટે સૈફરોન બ્લીચ સારુ રહે છે. 
 
4. ડાર્ક કલર - ડાર્ક કલરની સ્કિન માટે પર્લ બ્લીચ કરો. તેનાથી સારી ઈંફેક્ટ આવે છે. 

વધુ જુઓ..

કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં ભારતીય નાગરિકનું મોત; ગલ્ફ ક્ષેત્રમાં તણાવ વધ્યો, હુમલા બાદ કતરમાં તણાવ વધ્યો

જો તમે એરપોર્ટ પર રીલ બનાવો છો કે સેલ્ફી લો છો, તો તમારો ફોન જપ્ત થઈ શકે છે. DGCA એ નવા, કડક નિયમો લાગુ કર્યા છે.

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1808 મુખ્ય શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી

અમિત શાહના આદેશથી ગુજરાતમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ': અમદાવાદ-ગાંધીનગરમાંથી 170 થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

17 વર્ષનો વિદ્યાર્થી સમગ્ર CBSE બોર્ડ પર પડ્યો ભારે, જાણો કેવી રીતે સિદ્ધાર્થ સાર્થકે CBSE ચેયરમેનની ખુરશી હલાવી નાખી !

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

પુરુષોત્તમ માસની કથા આધ્યાય - 8 | અધિક માસ અધ્યાય આઠમો - સાસુ-વહુની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments