Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠંડીમાં તૈયાર થવામાં આવે છે આળસ? તો તમારા માટે છે આ 4 બ્યૂટી ટીપ્સ

Updated: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (15:48 IST)
ઠંડીના મૌસમમાં કેટલાક લોકોને તેમના ઘરથી બહાર નિકળવા, ક્યાં પણ આવું જવું કે કોઈ કામ કરવા અને મેકઅપ કરીને તૈયાર હોવામાં આળસ આવે છે. કારણકે 
ઠંડ જ આટલી વધારે હોય છે. તે સિવાય કેટલીક વાર સમયની કમીના કારણે પણ વધા સ્ટેપ્સ ફ્લો કરીને પૂરતો મેકઅપ નહી થઈ શકે. તેથી અમે તમને જણાવીએ 
 
છે, ઓછામાં ઓછા સમયમાં થોડા જ સ્ટેપ્સ અજમાવી કેવી રીતે સુંદર લાગી શકો છો, સાથે જ ક્યાં પણ બહાર આવા-જવા માટે તૈયાર લાગી શકો છો. 
 
1. સૌથી પહેલા તો ઠંડીમાં દરરોજ સવારે તમારા ચેહરાને ઠંડા પાણીથી ધોવું. તેનાથી ચેહરાના ખુલ્લા પોર્સ બંદ થઈ જશે અને સ્કિન ટાઈટ નજર આવશે. 
 
2. દરેક મૌસમમાં રેડ લિપસ્ટીક તમારા પર્સમાં રાખો. આ ક્યારે ટ્રેંડથી બહાર નહી હોય અને જ્યારે તૈયાર થવા માટે સમય ઓછું હોય તો, માત્ર રેડ લિપ્સ્ટીક લગાવી લો અને તમે કોઈ પણ અવસર માટે તૈયાર છો. 
 
3. વાળમાં શેંપૂ કરવું એક મોટું કામ લાગે છે અને ઠંડીના દિવસોમાં તો વાળ ભીના કરવામાં ડર જ લાગે છે . તેથી વાળને ધોવાનો કામ એક રાત પહેલા જ કરી લો. 
 
4. જો કોઈ દિવસ પહેલા શેંપૂ ન કરી શક્યા હોય તો તમે ડ્રાઈ શેંપૂ નો ઉપયોગ પણ કરી શકો છો. પણ તેને દરેક વાર ઉપયોગ ન કરવું. કદાચ માટે આ સારું વિકલ્પ છે. 
 
 
 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments