Festival Posters

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

ગુરુવાર, 8 જાન્યુઆરી 2026 (10:28 IST)
મહિલાઓ ઉમ્રના 40 પાર કર્યા પછી પણ તેમના ચેહરાના નિખાર જાણવી રાખી શકે છે. પણ તેને ખબર હોવી જોઈએ કે કયું કેસ પેક તેને લગાવવું જોઈ. આવો તમને જણાવીએ તમારા ચેહરાના નિખાર માટે સારું 
 
ફેસ પેક 
આમ તો આપણે ઘણા પ્રકારમા ફેસ પેક લગાવીએ પણ હવે બટાટાનો ફેસ પેક ચેહરા પર અજમાવો. તમને વિશ્વાસ ન થાય એવા પરિણામ મળશે. ચેહરાના ડાઘ હોય, કોઈ નિશાન હોય, ટેનિંગ હોય કે આંખના 
 
નીચે કાળા ઘેરા આ બધાને ઠીક કરવામાં બટાટાનો ફેસ પેક તમને બહુ કામ આવશે. આઓ જાણીએ બટાટાના 3 પ્રકારના ફેસપેક 
 
1. બટાટા-ઈંડાનો ફેસપેક 
અડધું બટાકુ કાપી તેનો રસ કાઢી લો. હવે તેમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચેહરા અને ગરદન પર 20 મિનિટ લગાવીને રાખો પછી સાફ પાણીથી ધોઈ લો. આવું 
 
અઠવાડિયામાં એક -બે વાર કરવું. આ ફેસપેકથી ચેહરાના રોમછિદ્ર પણ બંદ થવા લાગશે. 
 
2. બટાટા-હળદરનો ફેસપેક 
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે. 
 
3. બટાટા-દૂધથી બનેલા ફેસપેક 
અડધા બટાટાના રસમાં બે ચમચી કાચું દૂધ મિક્સ કરી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે કૉટનની મદદથી તેને ચેહરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ ચેહરા પર રાખ્યા પછી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવો. ચેહરા પર અંતર સાફ નજર આવવા લાગશે. 

વધુ જુઓ..

GT એ લગાવી જીતની હેટ્રિક, KKR ને મળી સતત 5 મી હાર, પ્લેઓફની આશાઓ પર પાણી ફરી વળ્યું

લોકસભામાં પાસ ન થઈ શક્યું મહિલા અનામત બીલ, સરકારને ન મળ્યો વિપક્ષનો સાથ, જાણો પક્ષ-વિપક્ષ માં કેટલા વોટ પડ્યા

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

2027 ની સેમીફાઈનલનું જોરદાર 'ટ્રેલર': મતદાન પહેલા જ 700 બેઠકો બિનહરીફ જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો

વધુ જુઓ..

Aaj nu panchang- આજનુ પંચાગ -18 એપ્રિલ

શ્રી શનિદેવની આરતી (જુઓ વીડિયો)

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Akshaya Tritiya 2026: 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા, અહી જાણો શુ ખરીદવુ અને કંઈ વસ્તુઓથી બચવુ

આગળનો લેખ
Show comments