Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલીવાર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.

Updated: ગુરુવાર, 17 મે 2018 (14:29 IST)
ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને જણાવી રહ્યા છેકે પઘેલીવાર ફ્લાઈટમાં સફર કરવાથી પહેલા કઈ-કઈ વાતનો ધ્યાન રાખવું જરૂરી છે. 
 
ઉડાનથી આશરે 2 કલાક પહેલા એયરપોર્ટ પર પહોંચી જવું. કારણકે તમને સિક્યોરિટી ચેક્સ અને ઘણી ઔપચારિકતાને પૂરો કરવું હોય છે. 
 
તમારી પાસે ફ્લાઈટની ટિકિટ કે પ્રિટાઆઉટ જરૂર રાખવું. કારણકે એયરપોર્ટમાં એસએમએસ વેલિડ નહી ગણાય છે. 
 
તમારી પાસે તમારું કોઈ આઈડી પ્રૂફ જરૂર રાખવું. આ તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડમાંથી કઈક પણ હોઈ શકે છે. 
 
તમારી સાથે વર્જિત સામાન જેમ કે અણીદાર વસ્તુ, હથિયાર, લાઈટર, બ્લેડ, કાતર, વિષેલી વસ્તુ રેડિયોએક્ટિવ અને વિસ્ફોતક સામગ્રી ન રાખવી. 
સૌથી પહેલા ચેકઈન કાઉંટર પર બોર્ડિંગ પાસ અને આઈ કાર્ડ જોવાવું . ચેકિંગ પ્રોસેસ પછી બેગ્સનો વેટ ચેક કરી ટેગ લગાવીમે ફ્લાઈટ કાર્ગો સેક્શનમાં મોકલશે. જે લેંડિંગ પછી તમને હેંદઓવર કરાશે. 
 
ઉડાનના સમયે તમને કાનમાં હળવું દુખાવોની શિકાયત થઈ શકે છે. આવું એયરપ્રેશરમાં ફેરફારના કારણ હોય છે. તેનાથી ગભરાવું નથી ઈયરબડસ લગાવીને કઈક ઓછું કરી શકાય છે. મોનિકા સાહૂ

વધુ જુઓ..

Vivo T5 ભારતમાં લોન્ચ થયો, 34,999 થી શરૂ થાય છે; 7050mAh બેટરી, 50MP OIS કેમેરા અને 144Hz AMOLED ડિસ્પ્લે સાથે

એયર માર્શલ જીતેન્દ્ર મિશ્રા બન્યા અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પહેલા CEO, ઓપરેશન સિંદૂર સાથે પણ રહ્યો છે સંબંધ, જાણો કોણ છે જીતેન્દ્ર મિશ્રા

અમેરિકાએ ઈરાનમાં લગ્નના મંડપમાં છોડી મિસાઈલ, એક બાળસ સહિત 5 ના મોત

ભારતમાં સંભળાય રહ્યો છે નેપાળ જેવી તબાહીનો પગરવ.. 40 સ્થળો પર મંડરાય રહ્યો છે કાળ, 7 પર તો યમરાજ કુંડળી મારીને બેસ્યા છે

14,000,000 લોકોના જીવ જોખમમાં, મુંબઈ અને કોલકાતા સમુદ્રમાં ડૂબી શકે છે, યુએન રિપોર્ટ વાંચો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 સપ્ટેમ્બર 2026

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આજે મોટી શીતળા સાતમ 2026, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

Happy Sheetla Satam Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

શીતળા સાતમ પૂજાની સામગ્રી

આગળનો લેખ
Show comments