Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips- ચમકતી અને દમકતી ત્વચા માટે ઘરેલુ ઉપાય

Updated: બુધવાર, 19 જુલાઈ 2017 (14:59 IST)
સુંદર દેખાવા માટે તમે બજારમાં મળતા  મહંગા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો ,પણ શુ તમે જાણો છો કે થોડા ઘરેલુ ઉપાયથી તમે પણ તમારી ખૂબસૂરતીમાં વધારો કરી શકો છો. 
 
 ગ્લોઈંગ ત્વચા માટે-

બે ચમચી મસૂર દાળના  લોટમાં ઘી અને દૂધ નાખી મિશ્રણ તૈયાર કરી લો. પછી આને ચેહરા ,ગરદન અને હાથો પર લગાવો.સૂક્યા પછી 
ધોઈ લો .આથી તમારી ત્વચા ગ્લો કરવા લાગશે. 
 
કરચલીઓ
 
ચેહરાની કરચલીઓ  મટાડવા માટે એરંડાનું તેલ દરરોજ ચેહરા પર લગાવો. આથી કરચલીઓ પર અસર પડશે અને સ્કીન પણ સાફ્ટ થઈ જશે. 
 
ડાઘ-નિશાન 
 
નિખરી ત્વચા મેળવવા માટે કાચા બટાટાને ચેહરા પર 5-10 મિનિટ સુધી ઘસવું. થોડા જ અઠવાડિયામાં તમારા ચેહરાના ડાઘ અને નિશાન દૂર થઈ  જશે. 
 
ચેહરા પર ગ્લો. 
 
ચંદન  તમારી સ્કીનને ઠંડક પહોંચાડે છે. ચંદન પાઉડરમાં હળદર અને કાચુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. થોડા દિવસોમાં જ આથી તમારા ચેહરા પર  ગ્લો આવશે. 
 
ડાર્ક સર્કલ 
 
ડાર્ક સર્કલ હટાવા માટે પૂરતી અને ગહરી ઉંઘ જરૂરી છે. આ સિવાય કાકડીને આંખો પર રાખી . સૂતા માટે પહેલા આંખો નીચે ડાર્ક સર્કલ પર બદામનુ તેલ લગાવો. 
 
તાપથી બચાવ 
 
તાપ તમારી સ્કીનને ખૂબ જ નુકશાન પહુંચાડે છે. તાપથી બચવા માટે બહાર જતાં સમયે હમેશા સનસ્ક્રીન લોશન લગાવી જવ. તમે ઘરે  પણ સનસ્કીન બનાવી લગાવી  શકો છો. આ માટે કાકડીના રસમાં ગ્લિસરીન અને ગુલાબ જળ મિક્સ કરી ફ્રીજમાં મુકી દો. બહાર જવાના 20 મિનિટ પહેલાં આ મિશ્રણને ચેહરા પર અને હાથ્-પગ પર લગાવો. આ તાપથી બચાવ સાથે બળેલી સ્કીનને પણ સારી કરે છે. 
 
 
 

વધુ જુઓ..

નેપાળમાં એકવાર ફરી તબાહીની આશંકા, ભોટેકાશી નદીમાં પૂરના પાણીનું જળસ્તર વધ્યું, NDRRMA એ લોકોને કર્યા એલર્ટ

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments