Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips- ચમકતી અને દમકતી ત્વચા માટે ઘરેલુ ઉપાય

બુધવાર, 19 જુલાઈ 2017 (14:58 IST)
સુંદર દેખાવા માટે તમે બજારમાં મળતા  મહંગા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો ,પણ શુ તમે જાણો છો કે થોડા ઘરેલુ ઉપાયથી તમે પણ તમારી ખૂબસૂરતીમાં વધારો કરી શકો છો. 
 
 ગ્લોઈંગ ત્વચા માટે-

બે ચમચી મસૂર દાળના  લોટમાં ઘી અને દૂધ નાખી મિશ્રણ તૈયાર કરી લો. પછી આને ચેહરા ,ગરદન અને હાથો પર લગાવો.સૂક્યા પછી 
ધોઈ લો .આથી તમારી ત્વચા ગ્લો કરવા લાગશે. 
 
કરચલીઓ
 
ચેહરાની કરચલીઓ  મટાડવા માટે એરંડાનું તેલ દરરોજ ચેહરા પર લગાવો. આથી કરચલીઓ પર અસર પડશે અને સ્કીન પણ સાફ્ટ થઈ જશે. 
 
ડાઘ-નિશાન 
 
નિખરી ત્વચા મેળવવા માટે કાચા બટાટાને ચેહરા પર 5-10 મિનિટ સુધી ઘસવું. થોડા જ અઠવાડિયામાં તમારા ચેહરાના ડાઘ અને નિશાન દૂર થઈ  જશે. 
 
ચેહરા પર ગ્લો. 
 
ચંદન  તમારી સ્કીનને ઠંડક પહોંચાડે છે. ચંદન પાઉડરમાં હળદર અને કાચુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. થોડા દિવસોમાં જ આથી તમારા ચેહરા પર  ગ્લો આવશે. 
 
ડાર્ક સર્કલ 
 
ડાર્ક સર્કલ હટાવા માટે પૂરતી અને ગહરી ઉંઘ જરૂરી છે. આ સિવાય કાકડીને આંખો પર રાખી . સૂતા માટે પહેલા આંખો નીચે ડાર્ક સર્કલ પર બદામનુ તેલ લગાવો. 
 
તાપથી બચાવ 
 
તાપ તમારી સ્કીનને ખૂબ જ નુકશાન પહુંચાડે છે. તાપથી બચવા માટે બહાર જતાં સમયે હમેશા સનસ્ક્રીન લોશન લગાવી જવ. તમે ઘરે  પણ સનસ્કીન બનાવી લગાવી  શકો છો. આ માટે કાકડીના રસમાં ગ્લિસરીન અને ગુલાબ જળ મિક્સ કરી ફ્રીજમાં મુકી દો. બહાર જવાના 20 મિનિટ પહેલાં આ મિશ્રણને ચેહરા પર અને હાથ્-પગ પર લગાવો. આ તાપથી બચાવ સાથે બળેલી સ્કીનને પણ સારી કરે છે. 
 
 
 

વધુ જુઓ..

હવામાન યુ-ટર્ન! આવતીકાલથી 5 જુલાઈ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાન વિભાગે 21 જિલ્લાઓમાં ચેતવણી જારી કરી

વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી.

CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!

પુણે હત્યા કેસમાં સિયાએ કેતનને ધક્કો મારતા પહેલા તેનો ફોન માંગ્યો હતો, પોલીસ તપાસમાં ખુલાસો

2026 ની સૌથી વધુ ડિમાંડવાળી નોકરીઓ! જો તમે શીખી લેશો આ 3 સ્કિલ્સ, તો કંપનીઓ રૂ. 30 લાખ સુધીના પેકેજ કરશે ઓફર

વધુ જુઓ..

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments