Webdunia - Bharat's app for daily news and videos

Install App

લસણમાં સુંદરતા નિખારવાના ગુણ પણ છે, જરૂર જાણો આ 5 ફાયદા

મંગળવાર, 27 નવેમ્બર 2018 (14:05 IST)
જાણો લસણના 5 સૌંદર્ય ફાયદા લસણ
લસણથી નિખરી ત્વચા મેળવા માટેના ઉપાય 
લસણનો સ્વાદ બધાને પસંદ હોય છે. લસણ સ્વાદ માટે ઓળખાય છે પણ ઓછા જ લોકો જાણે છે કે લસણનો ઉપયોગ સુંદરતાને નિખારવામાં પણ ખૂબ સહાયક છે. કારણ કે લસણમાં એંટી ઈંફ્લેમેટરીમ, એંટીએજિંગ સાથે ઘણા બીજા ગુણ હોય છે. જે તમારી સુંદરતા માટે ફાયદાકારી છે. લસણનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવવાથી ત્વચા સંબંધી સમસ્યાનો ઉકેલ થઈ શકે છે. આવો જાણીએ લસણથી નિખરી ત્વચા મેળવા માટેના ઉપાય 
 
1. ખીલ પર લસણનો રસ લગાવી તેને 5 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી તમારા ચહેરા ધોવા. આ નિયમિત કરવાથી ચહેરાના ડાઘ દૂર થવા લાગે છે. 
 
2. લસણની કળીને વાટીને તેને અડધા ટમેટા સાથે ભળીને પેસ્ટ કરો. હવે આ પેસ્ટને ચહેરામાં 10 મિનિટ માટે મૂકો અને પછી ચહેરો ધોવો. આ તમારી ચામડીની ત્વચા છિદ્રો ખોલે છે અને ત્વચા સ્વચ્છ બને છે.
 
3. લસણનો રસ અને ઓલિવ તેલ મિક્સ કરી તેને થોડું ગરમ ​​કરો. હવે આ તેલને સ્ટ્રેચ માર્ક પર મૂકો. આવા નિયમિત કરવાથી તમે જોશો કે થોડા દિવસમાં તમારા સ્ટ્રેચ માર્કમાં ઘટાડો થશે.
 
4. જે લોકોના ત્વચા પર લા સ્પોટ થાય છે, જો તેઓ તેમના નિશાન પર લસણનો પેસ્ત લગાવશે તો, આ નિશાનથી છુટકારો મેળવી શકો છો.
 
5. જો તમારા ચહેરા અને ગરદન પર કરચલીઓ થઈ રહી છે, તો તમે મધ, લસણ અને લીંબુ સાથે મિશ્રિત કરવું. આમ કરવાથી કરચલીઓ જલ્દી નહી આવે છે.

વધુ જુઓ..

આઈપીએલમાં ક્વાલીફાયર જીતો, મતલબ ચેમ્પિયન બનવુ નક્કી... જાણો શુ છે આખી સ્ટોરી

ડીપી બદલી, PBKS નુ નામ હટાવ્યુ.... અર્શદીપે ઈંસ્ટા પર ચલાવ્યુ સફાઈ અભિયાન, 200 થી વધુ પોસ્ટ કરી ડિલીટ

RCB vs GT: ગુજરાતનો 'બિગ હૈડ' વિરુદ્ધ આરસીબીના 'ગોલ્ડન હૈડ' વચ્ચે મુકાબલાની જોરદાર ટક્કર

મહિલાઓના ખાતામાં દર મહિને 3000 રૂપિયા, બંગાળમાં ફક્ત 5 રૂપિયામાં મળશે ફિશ-રાઈસનુ ભોજન, CM શુભેન્દુની મોટી જાહેરાત

ચીનમાં બેસેલા સર્જને હૈદરાબાદમાં કર્યુ ઓપરેશન, શુ 5G અને રોબોટિક્સ બદલી નાખશે દુનિયાની સર્જરીનુ ભવિષ્ય ?

વધુ જુઓ..

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments