Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાઈની ચેહરા માટે આ 6 બ્યૂટી ટીપ્સ

Updated: ગુરુવાર, 4 એપ્રિલ 2019 (13:14 IST)
તમારા ચેહરા પર ગ્લો ઈચ્છો છો તો આ 6 બ્યૂટી ટીપ્સ તમે નિયમિત અજમાવો. તમારું ચેહરો બેદાગ અને આકર્ષક લાગવા લાગશે. 
1. ત્વચાની સફાઈ માટે ક્યારે-ક્યારે કાચી ડુંગળી ખાવી ચેહરા માટે સારું હોય છે. તેનાથી ચેહરાના ડાઘ-ધબ્બા ઓછી થવામાં મદદ મળે છે. 
 
2. ફ્રેશ જોવાવા માટે આંખને આરામ આપવું પણ ખૂબ જરૂરી છે. વધરે મોડે સુધી કંપ્યૂટરની સામે બેસતાને થોડી-થોડી વાર પછી બારીની બહાર જોવું કે આંખની હળવી એક્સરસાઈજ કરવી જોઈએ. તેનાથી આંખને આરામ મળે છે. 
 
3. ચેહરા પર માસ્ક લગાવવાથી સ્કીન પર રહી મૃત કોશિકાઓ દૂર થાય છે. તેનાથી ચેહરો સુંદર હોય છે અને સ્કિન ટાઈટ હોય છે અને કરચલીઓ પણ ઓછી થઈ જાય છે. 
 
4. સ્નાન કરવાથી પણ ચેહરા પર ચમક આવે છે પણ 10 મિનિટથી વધારે સ્નાન નહી કરવું જોઈએ. વધારે સમય સુધી નહાવાથી સ્કીનની નમી ઘટે છે. ગર્મ પાણીથી મોડે સુધી નહાવાથી ત્વચા પર લાલ ધબ્બા પણ પડી શકે છે. 
 
5. બપોરના સમયે આશરે દરેક કોઈને ઉંઘ આવે છે. કામના વચ્ચે સમયમાંથી 5 મિનિટ કાધી આખ બંદ કરી લો. તો આ ફાયદાકારી હોય છે. તેનાથી ન માત્ર ધ્યાન કેંદ્રિત કરવામાં મદદ મળે છે પણ લોહીમાં સેરોટોનિન હાર્મોનનો સ્તર વધે છે. આ હાર્મોન ખુશીના અનુભવ માટે જવાબદાર હોય છે.
 
6. દિવસભરની થાક ઉતારવામાં તાજા હવા મદદ કરે છે. થોડીવાર ચાલવુ કે હળવી એક્સરસાઈજથી પણ ચેહરા પર રોનક આવે છે. બ્રિટેનની એસેક્સ યૂનિર્વસિટીના મુજબ તેનાથી માણસ હળવું અનુભવ કરે છે નીલા આભ અને હરિયાળીના વચ્ચે મગજને તાજગી આવે છે. 
 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments