Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair fall and Dandruff -ખરતાં વાળ અને ખોડો મટાડવા શું કરવું?

ગુરુવાર, 7 જુલાઈ 2022 (19:35 IST)
આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ઘણી સંખ્યામાં વાળ ખરી પડેલા જોવા મળે છે. ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે. વાળ ખરી જવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે. અત્યંત ભાગદોડ ભરી લાઈફમાં આની કાળજી લેવામાં સફળતા મળતી નથી. અન હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ ટેવ વાળ ખરવા માટે કારણભૂત છે.
વાળ ખરવાની સમસ્યા માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેને લઈને કરવામાં આવેલ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યુ છે કે જંકફૂડ પણ વાળ ખરવામાં ભૂમિકા ભજવે છે. હેલ્ધી હેર તરફ આગળ વધવાનું પ્રથમ પગલુ હેલ્થી ડાયટ છે. સાથે સાથે નિયમિત કસરત છે. ઘઉં, મકાઈ, ચોખા જેવી પ્રોટીન ધરાવતી ચીજવસ્તુઓને નિયમિત રીતે ભોજનમાં આવરી લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત વટાણામાં પ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કીન હેલ્ધી રહે છે. સાથે સાથે વાળની જડને અનહેલ્ધી.
 
ગરમ તેલના મસાજથી પણ વાળને મજબૂત બનાવવામાં મદદ મળે છે. માથમાં એકથી બે કલાક સુધી તેલને રાખી મુકવાની બાબત ઉપયોગી બને છે. કારણ કે આનાથી વાળની જડ મજબૂત બને છે. સાથે સાથે વાળને જરૂરી પોષણ તત્વો પણ મળે છે.
નાળિયેલ, આંબળા, નીમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રીજા પરિબળમાં ટેન્શનને દૂર રાખવાની બાબત પણ જોડાયેલી રહેલી છે. મેડીટેશન, યોગા અને નિયમિત કસરત પણ ઉપયોગી બનેલી છે. નિયમિત રીતે હેરફેર ખૂબ ઉપયોગી સાધન તરીકે છે. હેલ્ધી લાઈફ સ્ટાઈલને જાળવી રાખવમાં આવે તે અતિ જરૂરી છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ એકંદરે ફીટ રાખે છે. જેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ અને ભાગદોડની લાઈફને ઘટાડવી જોઈએ. અપૂરતી ઊંઘ વાળ ખરવામાં પરિબળ સમાન છે. ઉપરાંત ધૂમ્રપાન અને શરાબ પણ હેરલોસની સમસ્યા વધારે છે
આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ઘણી સંખ્યામાં વાળ ખરી પડેલા જોવા મળે છે. ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે. વાળ ખરી જવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે. અત્યંત ભાગદોડ ભરી લાઈફમાં આની કાળજી લેવામાં સફળતા મળતી નથી. અન હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ ટેવ વાળ ખરવા માટે કારણભૂત છે.
 
વાળ ખરવાની સમસ્યા માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેને લઈને કરવામાં આવેલ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યુ છે કે જંકફૂડ પણ વાળ ખરવામાં ભૂમિકા ભજવે છે. હેલ્ધી હેર તરફ આગળ વધવાનું પ્રથમ પગલુ હેલ્થી ડાયટ છે. સાથે સાથે નિયમિત કસરત છે. ઘઉં, મકાઈ, ચોખા જેવી પ્રોટીન ધરાવતી ચીજવસ્તુઓને નિયમિત રીતે ભોજનમાં આવરી લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત વટાણામાં પ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કીન હેલ્ધી રહે છે. સાથે સાથે વાળની જડને અનહેલ્ધી.
 
ગરમ તેલના મસાજથી પણ વાળને મજબૂત બનાવવામાં મદદ મળે છે. માથમાં એકથી બે કલાક સુધી તેલને રાખી મુકવાની બાબત ઉપયોગી બને છે. કારણ કે આનાથી વાળની જડ મજબૂત બને છે. સાથે સાથે વાળને જરૂરી પોષણ તત્વો પણ મળે છે.
 
નાળિયેલ, આંબળા, નીમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રીજા પરિબળમાં ટેન્શનને દૂર રાખવાની બાબત પણ જોડાયેલી રહેલી છે. મેડીટેશન, યોગા અને નિયમિત કસરત પણ ઉપયોગી બનેલી છે. નિયમિત રીતે હેરફેર ખૂબ ઉપયોગી સાધન તરીકે છે. હેલ્ધી લાઈફ સ્ટાઈલને જાળવી રાખવમાં આવે તે અતિ જરૂરી છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ એકંદરે ફીટ રાખે છે. જેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ અને ભાગદોડની લાઈફને ઘટાડવી જોઈએ. અપૂરતી ઊંઘ વાળ ખરવામાં પરિબળ સમાન છે. ઉપરાંત ધૂમ્રપાન અને શરાબ પણ હેરલોસની સમસ્યા વધારે છે

વધુ જુઓ..

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ

Gold Silver Price Today May 16: ચાંદી રૂ. 200000 લાખથી ગબડી, સોનુ પણ થયુ ધડામ, જાણી લો આજના ભાવ

વધુ જુઓ..

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

આગળનો લેખ
Show comments