Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips - હોમમેડ ફેસપેક બનાવતી વખતે ક્યારેય ન કરો આ વસ્તુઓનો ઉપયોગ, સ્કિનને પહોંચી શકે છે નુકશાન

Updated: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (20:48 IST)
ઘણી મહિલાઓ ત્વચાને ઠંડક આપવા અથવા ખીલ મટાડવા માટે  ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. આ ન કરવું જોઈએ. કેટલીકવાર ટૂથપેસ્ટથી ત્વચા પર બળતરા અથવા ઈરિટેશન થઈ શકે છે.
 
લીંબુમાં બ્લીચિંગ એજન્ટ હોય છે, પરંતુ બ્યુટી એક્સપર્ટના મુજબ લીંબુનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ત્વચા પર ન કરવો જોઈએ.. લીંબુનું પીએચ લેવલ વધારે હોય છે. તેનાથી ત્વચા પર બળતરા, લાલાશ થઈ શકે છે. લીંબુનો ઉપયોગ કર્યા પછી, જો તમે યુવી કિરણોના સંપર્કમાં આવો છો, તો ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
 
ઘણી વખત સ્ત્રીઓ ચહેરા પરના ડાઘને હળવા કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. પરંતુ બેકિંગ સોડાનો ઉપયોગ પણ ચહેરા પર ન કરવો જોઈએ. બેકિંગ સોડા ત્વચા પર કેમિકલ બર્ન, બ્રેકઆઉટ અને એલર્જીનું કારણ બની શકે છે.
 
વિનેગરનો ઉપયોગ ત્વચા પર ટોનર તરીકે થાય છે. પરંતુ તેનુ પીએચ લેવલ પણ હાય હોય છે, આ સ્થિતિમાં તે ત્વચા પર એલર્જી, ફોલ્લીઓ અને બળતરા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
 
કેટલીક મહિલાઓ ફેસ પેક તરીકે તજ વગેરે મસાલાનો પણ ઉપયોગ કરે છે, પરંતુ ત્વચા પર મસાલા લગાવવાથી બળતરા, એલર્જી કે કાળાશ આવી શકે છે.

વધુ જુઓ..

ગુજરાતમાં વરસાદી સ્થિતિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા

ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં પર વર્લ્ડ મીડિયા : BBC બોલ્યું, વિદ્યાર્થીઓ આગળ નમી મોદી સરકાર, ગાર્ડિયને લખ્યું - લોકોના દબાવમાં 12 વર્ષમાં પહેલું રાજીનામું

કૉકરોચ જનતા પાર્ટીનુ ધરણા પ્રદર્શન પુરૂ, સરકારે બધી શરતો માની, પ્રદર્શનકારીઓ પર નહી થાય કોઈ એક્શન

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: ભારે વરસાદના કારણે 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ મોકૂફ

ધર્મેન્દ્ર પ્રધાન પછી હવે દેશના નવા શિક્ષણ મંત્રી કોણ ? જાણો રેસમાં સૌથી આગળ કોણ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments