Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

મોનિકા સાહૂ
શુક્રવાર, 5 જૂન 2020 (12:57 IST)
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો. 
જિપલૉક બેગ 
હમેશા જિપ લોક બેગ જરૂર સાથે રાખવું. આ તમને તમારા વૉલેટ અને સ્માર્ટફોનને મૂકવા માટે ઉપયોગી થશે. જેનાથી તમારો કીમતી સામાન પલળવાથી બચાવી શકાય છે. 
 
છત્રી કે રેઈનકોટ 
તમે જ્યારે પણ ઘરથી નિકળો તો આ ઋતુમાં તમારી સાથે છત્રી કે રેઈનકોટ જરૂર હોવું જોઈએ. 

વેટ વાઈપ્સ 
ઑફિસમાં હમેશા ચેહરો સાફ કરવું શકય નહી હોય્ તેથી એક્લોહલ ફ્રી અને એંટી બેક્ટીરિયલ વાઈપ્સ લો. બજારમાં વિટામિન સી, એલોવેરા અને ગુલાબ જળા વાળા વેટ વાઈપ્લ્સ પણ મળે છે. જે તમારા ચેહરાને સાફ અને ફ્રેશ રાખશે. 
સેનિટાઈજર 
માનસૂનમાં બેસ્ટીરિયાની પ્રોબ્લેમ રહે છે. વરસાદ, કાદવ દરેક જગ્યા હોય છે. તેથી બહાર કઈક પણ ખાવો તેથી પહેલા હાથ સેનિટાઈજ જરૂર કરવું. તમારા બેગમાં એક નાની સેનિટાઈજરની જરૂર મુકી દો. જે તમારા સ્વાસ્થય માટે બહુ સારું છે. 

વોટરફ્રૂફ પાઉચ 
વરસાદ શરૂ થતાં સૌથી પહેલા અમારા મગજમાં અમારા અગત્યના કાગળ અને મોબાઈનને સાચવાનો ધ્યાન આવે છે. તો તમારી બેગમાં આ વોટરપ્રૂફ બેગ હોય તો તમે તમારી વસ્તુઓને સાચવીને રાખી શકો છો અને ચિંતામુક્ત થઈ જાઓ. 
કપડા કે ડ્રેસ 
તમારા બેગમાં એક જોડી સિથેંટિક કપડા પણ જરૂર રાખવું જે સરળતાથી સૂકી જાય. 
 

વધુ જુઓ..

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર

Rathyatra History - જગન્નાથપુરી રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ, જાણો કોણે શરૂ કરી રથયાત્રા

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

Ayodhya Ram Mandir Donation Scam- દાન ચોરીના આરોપો બાદ ભક્તોએ પોતાની પદ્ધતિ બદલી, જાણો દાન પર શું અસર પડી?

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments