Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

શુક્રવાર, 8 જુલાઈ 2022 (00:57 IST)
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં 
 
આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો. 
 
જિપલૉક બેગ 
હમેશા જિપ લોક બેગ જરૂર સાથે રાખવું. આ તમને તમારા વૉલેટ અને સ્માર્ટફોનને મૂકવા માટે ઉપયોગી થશે. જેનાથી તમારો કીમતી સામાન પલળવાથી બચાવી શકાય છે. 
 
છત્રી કે રેઈનકોટ 
તમે જ્યારે પણ ઘરથી નિકળો તો આ ઋતુમાં તમારી સાથે છત્રી કે રેઈનકોટ જરૂર હોવું જોઈએ. 
 
વેટ વાઈપ્સ 
ઑફિસમાં હમેશા ચેહરો સાફ કરવું શકય નહી હોય્ તેથી એક્લોહલ ફ્રી અને એંટી બેક્ટીરિયલ વાઈપ્સ લો. બજારમાં વિટામિન સી, એલોવેરા અને ગુલાબ જળા વાળા વેટ 
 
વાઈપ્લ્સ પણ મળે છે. જે તમારા ચેહરાને સાફ અને ફ્રેશ રાખશે. 
 
સેનિટાઈજર 
માનસૂનમાં બેસ્ટીરિયાની પ્રોબ્લેમ રહે છે. વરસાદ, કાદવ દરેક જગ્યા હોય છે. તેથી બહાર કઈક પણ ખાવો તેથી પહેલા હાથ સેનિટાઈજ જરૂર કરવું. તમારા બેગમાં એક નાની 
 
સેનિટાઈજરની જરૂર મુકી દો. જે તમારા સ્વાસ્થય માટે બહુ સારું છે. 
 
વોટરફ્રૂફ પાઉચ 
વરસાદ શરૂ થતાં સૌથી પહેલા અમારા મગજમાં અમારા અગત્યના કાગળ અને મોબાઈનને સાચવાનો ધ્યાન આવે છે. તો તમારી બેગમાં આ વોટરપ્રૂફ બેગ હોય તો તમે 
 
તમારી વસ્તુઓને સાચવીને રાખી શકો છો અને ચિંતામુક્ત થઈ જાઓ. 
 
કપડા કે ડ્રેસ 
તમારા બેગમાં એક જોડી સિથેંટિક કપડા પણ જરૂર રાખવું જે સરળતાથી સૂકી જાય. 

વધુ જુઓ..

મંગેતર સિયા અને તેના પ્રેમીએ કેતનની હત્યા કેવી રીતે કરી? પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, વધુ જાણો અહીં.

મંગેતર સિયા અને તેના પ્રેમીએ કેતનની હત્યા કેવી રીતે કરી? પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, વધુ જાણો અહીં.

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

દિલ્હી-એનસીઆરમાં ધૂળની વાવાઝોડાએ જોરદાર ગરમીથી થોડી રાહત આપી

પુલ પત્તાના ઘરની જેમ તૂટી પડ્યો, ઉપરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું; અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments