Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે રાત્રે બ્રા ઉતારીને સૂઈ જાવ છો ?

શનિવાર, 8 ડિસેમ્બર 2018 (16:49 IST)
મહિલાઓને આ વાત અનેકવાર સાંભળવામાં આવે છે કે તેઓ સૂતી વખતે મોટાભાગે પોતાની બ્રા ને ઉતારી દે છે જેથી તેમનુ શરીરને થોડુ રિલેક્સ મળી શકે. અનેકવાર મહિલાઓ એવુ પણ વિચારે છે કે તેમને રાત્રે બ્રા પહેરવી જોઈએ કે નહી.  અનેક મહિલાઓ રાત્રે સૂતી વખતે બ્રા ઉતારી દે છે. જ્યારે કે અનેક મહિલાઓ બ્રા પહેરીને સૂવામાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. આવામાં સવાલ એ છે કે શુ મહિલાઓએ બ્રા પહેરીને સૂવુ જોઈએ કે નહી. તો આવો તમને પણ બતાવી દઈએ કે આ યોગ્ય છે કે નહી 
 
રાત્રે બ્રા પહેરરીને સૂવુ કે ઉતારીને.. તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે બ્રા પહેરીને સૂવાથી કોઈ નુકશાન નથી. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે કેટલુ કમ્ફર્ટેબલ અનુભવ કરો છો કે નહી. પણ ધ્યાન રાખો કે રાત્રે સૂતી વખતે ટાઈટ બ્રા ન પહેરો. આવામાં જો તમે બ્રા નહી પણ પહેરો તો કોઈ નુકશાન નહી થાય્ 
 
પણ જો તમે ટાઈટ બ્રા પહેરીને સૂવો છો તો બ્રેસ્ટ કેંસરનુ કારણ બની શકે છે..  વિજ્ઞાન મુજબ શરીરના કોઈપણ ભાગમાં લ્યૂમ્પસ બને છે.  આ કેંસર હોતુ નથી.  અત્યાર સુધી સાયંટિફિકલી આ સાબિત થયુ નથી કે બ્રા પહેરીને સૂવુ લિમ્પ નોડ્સના કાર્યમાં અવરોધ પેદા કરે છે.  તેથી ધ્યાન રાખો કે રાત્રે સૂતી વખતે ઢીલી કે સ્પોટર્સ બ્રા પહેરીને સૂવો. 
 
જો તમારી બ્રેસ્ટ મોટી સાઈઝની છે તો રાત્રે બ્રા પહેરીને સૂવુ તમારે મટે યોગ્ય છે. તેનાથી બ્રેસ્ટ ઢીલા નહી પડે. પણ બ્રા લાઈટ વેટ, સોફ્ટ કપ હોવા જોઈએ. સૂતી વખતે ઈલાસ્ટિક ટાઈટ બ્રા ન પહેરો. 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments