Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરા પર નિબંધ

Updated: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (14:28 IST)
કૂતરાને માણસનું પ્રિય પાલતુ પ્રાણી ગણવામાં આવે છે.માણસ અને કૂતરા વચ્ચેના પ્રેમના કારણે કૂતરો આજે દરેક ઘરનું પાલતૂ વફાદાર પ્રાણી તરીકે નામના પામ્યો છે. ઘણા ડોગ લવર લોકો તો લાખો રૂપિયા ખર્ચીને વિદેશી કૂતરાઓ પોતાના ઘરે પાળતા હોય છે.અમદાવાદમાં વિશ્વની ફેમસ એવી દરેક બ્રીડવાળા કૂતરાઓ જોવા મળે છે. 
 
કૂતરો માણસનું પ્રિય પાલતૂ પ્રાણી છે॰
કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે. અને અંગ્રેજીમાં Dog કહે છે. 
કૂતરાને માણસનું પ્રિય પાલતૂ અને સૌથી વધારે વફાદાર પાલતુ પ્રાણી છે.
કૂતરાને અણીદાર દાંત, પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે.
કૂતરાની આંખો ચમકદાર હોય છે, તેની જીભ લાંબી હોય છે અને તે જીભ બહાર કાઢીને શ્વાસ લે છે.
કૂતરાની સૂંઘવાની શક્તિ બીજા પ્રાણીઓ કરતાં વધારે હોય છે અને તે દૂરથી જ કોઈ વસ્તુ સૂંઘી લે છે.
 
 

વધુ જુઓ..

અમદાવાદ ACB ની મોટી કાર્યવાહી: ફાયર એનઓસી મંજૂર કરવાના બદલામાં લાંચ માંગનાર ચીફ ફાયર ઓફિસર સામે ગુનો દાખલ

NEET પેપર લીક કેસમાં CBIની ચાર્જશીટથી મોટો ખુલાસો, પરીક્ષાના 3 દિવસ પહેલાં વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હતા સવાલો

ખાણીપીણીના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતમાં શાકભાજી અને ફળોના વધતા ભાવથી સામાન્ય લોકો પર મોંઘવારીનો માર

રાહુલ ગાંધીએ તેમના કૂતરા નૂરીનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે જો તેમની માતા તેને જોશે તો તે નારાજ થશે, પણ તેઓ સંભાળી લેશે.

Amazon Great Freedom Sale 2026 શરૂ, ફ્લેગશિપ સ્માર્ટફોંસ પર બંપર ડિસ્કાઉંટ, ચેક કરો ઓફર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments