Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરા પર નિબંધ

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (14:25 IST)
કૂતરાને માણસનું પ્રિય પાલતુ પ્રાણી ગણવામાં આવે છે.માણસ અને કૂતરા વચ્ચેના પ્રેમના કારણે કૂતરો આજે દરેક ઘરનું પાલતૂ વફાદાર પ્રાણી તરીકે નામના પામ્યો છે. ઘણા ડોગ લવર લોકો તો લાખો રૂપિયા ખર્ચીને વિદેશી કૂતરાઓ પોતાના ઘરે પાળતા હોય છે.અમદાવાદમાં વિશ્વની ફેમસ એવી દરેક બ્રીડવાળા કૂતરાઓ જોવા મળે છે. 
 
કૂતરો માણસનું પ્રિય પાલતૂ પ્રાણી છે॰
કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે. અને અંગ્રેજીમાં Dog કહે છે. 
કૂતરાને માણસનું પ્રિય પાલતૂ અને સૌથી વધારે વફાદાર પાલતુ પ્રાણી છે.
કૂતરાને અણીદાર દાંત, પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે.
કૂતરાની આંખો ચમકદાર હોય છે, તેની જીભ લાંબી હોય છે અને તે જીભ બહાર કાઢીને શ્વાસ લે છે.
કૂતરાની સૂંઘવાની શક્તિ બીજા પ્રાણીઓ કરતાં વધારે હોય છે અને તે દૂરથી જ કોઈ વસ્તુ સૂંઘી લે છે.
 
 

વધુ જુઓ..

બ્રિટનમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ; નવા નિયમો વિશે જાણો; હાલમાં આ પ્રતિબંધ ક્યાં છે

CJPના સ્થાપક અભિજીત દિપકેને એક વ્યક્તિએ થપ્પડ મારી, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો; વીડિયો સામે આવ્યો.

પીએમ મોદીએ અમેરિકા-ઈરાન કરાર વિશે શું કહ્યું? તેમણે આ કરારને પ્રશંસનીય પગલું ગણાવ્યું અને યુદ્ધ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું.

બિલાડીને શોધો અને મેળવો ઈનામ: ગુમ થયેલી પાલતુ બિલાડીને શોધવા માલિકની જાહેરાત, શોધનારને મળશે પુરસ્કાર

ફ્લાઇટના ટોઇલેટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા; જ્યારે એર હોસ્ટેસે દરવાજો ખોલ્યો,...

વધુ જુઓ..

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments