Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Diet: ચોમાસામાં ભૂલથી પણ આ ફળ ન ખાવા જોઈએ, શરીરમાં ઝેરની જેમ અસર કરે છે

ગુરુવાર, 20 જુલાઈ 2023 (14:33 IST)
What Not to Eat in Monsoon:ડોક્ટરનુ કહેવું છે કે વરસાદની ઋતુમાં ખોરાક સાથે જોડાયેલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિઝનમાં 2 પ્રકારના ફળો (Avoid This Fruits in Monsoon) સંપૂર્ણપણે ટાળવા જોઈએ.
 
વરસાદમાં દ્રાક્ષથી દૂરી રાખવી  (Avoid These Fruits in Monsoon) 
આયુર્વેદના જાણકારો મુજબા ચોમાસામાં અગૂરના સેવનને પૂર્ણરૂપે પરેજ કરવો જોઈએ. તેની તાસીર તે ખાટી-મીઠી હોય છે, જે વરસાદના દિવસોમાં પેટ માટે સારી નથી. જો તમે સામાન્ય દિવસોની જેમ ચોમાસામાં દ્રાક્ષ ખાઓ છો તો ગેસ-એસીડીટી અને ઉલ્ટીની ફરિયાદ થઈ શકે છે.
 
ભૂલથી પણ ન ખાવી સ્ટ્રાબેરી 
અંગૂરની જેમા સ્ટ્રાબેરી પણ માનસૂનમાં ખાવાની મનાહી છે. ચોમાસામાં તેને ખાવાથી તમને પેટમાં દુખાવો, ખેંચાણ અને ગેસની સમસ્યા થઈ શકે છે. આજકાલ તેની પાતળી છાલમાં નાના-નાના કીડા આવવાનો ડર રહે છે, જે સીધા પેટમાં જઈને તમને બીમાર કરી શકે છે. વરસાદના દિવસોમાં સ્ટ્રોબેરીનું સેવન કરવું એ ઝાડાને આમંત્રણ આપવા જેવું છે.

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

PBKS vs RCB -વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી, હરપ્રીત બ્રારે તેની બીજી વિકેટ લીધી

ઓક્સિજન પણ જીવલેણ હોઈ શકે છે! માલદીવમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે પાંચ લોકોના મોત થયા

એક માણસે પોતાના બેલ્ટમાં 5.58 કરોડ રૂપિયાનું સોનું છુપાવ્યું હતું અને તે દિલ્હીમાં પકડાઈ ગયો. આ વીડિયો જોઈને તમને આઘાત લાગશે.

Ola, Uber, Rapido એપ્સ ગમે ત્યારે બંધ થઈ શકે છે, બાઇક ટેક્સી બુક નહીં થાય - સરકારે મોકલી નોટિસ

મોંઘવારી ભથ્થાને લગતું નવું અપડેટ, જાણો કેન્દ્રીય કર્મચારીઓ માટે DA એરિયર્સની જાહેરાત ક્યારે થશે?

વધુ જુઓ..

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Adhik Maas 2026: આજથી અધિક માસ શરૂ, જાણો આ પવિત્ર મહિનામાં શું કરવું અને શું ન કરવું?

Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments