Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Diet: ચોમાસામાં ભૂલથી પણ આ ફળ ન ખાવા જોઈએ, શરીરમાં ઝેરની જેમ અસર કરે છે

ગુરુવાર, 20 જુલાઈ 2023 (14:33 IST)
What Not to Eat in Monsoon:ડોક્ટરનુ કહેવું છે કે વરસાદની ઋતુમાં ખોરાક સાથે જોડાયેલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિઝનમાં 2 પ્રકારના ફળો (Avoid This Fruits in Monsoon) સંપૂર્ણપણે ટાળવા જોઈએ.
 
વરસાદમાં દ્રાક્ષથી દૂરી રાખવી  (Avoid These Fruits in Monsoon) 
આયુર્વેદના જાણકારો મુજબા ચોમાસામાં અગૂરના સેવનને પૂર્ણરૂપે પરેજ કરવો જોઈએ. તેની તાસીર તે ખાટી-મીઠી હોય છે, જે વરસાદના દિવસોમાં પેટ માટે સારી નથી. જો તમે સામાન્ય દિવસોની જેમ ચોમાસામાં દ્રાક્ષ ખાઓ છો તો ગેસ-એસીડીટી અને ઉલ્ટીની ફરિયાદ થઈ શકે છે.
 
ભૂલથી પણ ન ખાવી સ્ટ્રાબેરી 
અંગૂરની જેમા સ્ટ્રાબેરી પણ માનસૂનમાં ખાવાની મનાહી છે. ચોમાસામાં તેને ખાવાથી તમને પેટમાં દુખાવો, ખેંચાણ અને ગેસની સમસ્યા થઈ શકે છે. આજકાલ તેની પાતળી છાલમાં નાના-નાના કીડા આવવાનો ડર રહે છે, જે સીધા પેટમાં જઈને તમને બીમાર કરી શકે છે. વરસાદના દિવસોમાં સ્ટ્રોબેરીનું સેવન કરવું એ ઝાડાને આમંત્રણ આપવા જેવું છે.

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments