Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Diet: ચોમાસામાં ભૂલથી પણ આ ફળ ન ખાવા જોઈએ, શરીરમાં ઝેરની જેમ અસર કરે છે

Updated: ગુરુવાર, 20 જુલાઈ 2023 (14:39 IST)
What Not to Eat in Monsoon:ડોક્ટરનુ કહેવું છે કે વરસાદની ઋતુમાં ખોરાક સાથે જોડાયેલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિઝનમાં 2 પ્રકારના ફળો (Avoid This Fruits in Monsoon) સંપૂર્ણપણે ટાળવા જોઈએ.
 
વરસાદમાં દ્રાક્ષથી દૂરી રાખવી  (Avoid These Fruits in Monsoon) 
આયુર્વેદના જાણકારો મુજબા ચોમાસામાં અગૂરના સેવનને પૂર્ણરૂપે પરેજ કરવો જોઈએ. તેની તાસીર તે ખાટી-મીઠી હોય છે, જે વરસાદના દિવસોમાં પેટ માટે સારી નથી. જો તમે સામાન્ય દિવસોની જેમ ચોમાસામાં દ્રાક્ષ ખાઓ છો તો ગેસ-એસીડીટી અને ઉલ્ટીની ફરિયાદ થઈ શકે છે.
 
ભૂલથી પણ ન ખાવી સ્ટ્રાબેરી 
અંગૂરની જેમા સ્ટ્રાબેરી પણ માનસૂનમાં ખાવાની મનાહી છે. ચોમાસામાં તેને ખાવાથી તમને પેટમાં દુખાવો, ખેંચાણ અને ગેસની સમસ્યા થઈ શકે છે. આજકાલ તેની પાતળી છાલમાં નાના-નાના કીડા આવવાનો ડર રહે છે, જે સીધા પેટમાં જઈને તમને બીમાર કરી શકે છે. વરસાદના દિવસોમાં સ્ટ્રોબેરીનું સેવન કરવું એ ઝાડાને આમંત્રણ આપવા જેવું છે.

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

iPhone 18 Pro લીક: ફોન ત્રણ નવા રંગોમાં આવી શકે છે; કાળો રંગ પાછો આવી શકે છે

200 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, જે હોસ્પિટલથી રથ પર ઘરે આવી રહી હતી; પાંચ પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી.

75 વર્ષના વૃદ્ધનું શરમજનક કૃત્ય: 10 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ પોલીસે તેના પર સકંજો કડક કર્યો.

નીમ કરોલી બાબા અને કૈચી ધામ - સ્ટીવ જૉબ્સ, માર્ક જુકરબર્ગ થી લઈને વિરાટ કોહલી સુધી કેમ તેમની તરફ આકર્ષાય છે આ સેલીબ્રીટી ?

ભારત અંતરિક્ષમાં મોકલશે સૌથી વધુ શક્તિશાળી 'આંખ', ISRO લૉંચ કરવા જઈ રહ્યુ છે GSLV-F17 મિશન, જાણો શુ છે આનો ઉદ્દેશ્ય ?

વધુ જુઓ..

જન્માષ્ટમીની રાત્રે કરી લો તેમાંથી કોઈ 1 મંત્રનો કરો જાપ, કૃષ્ણ ભગવાન આપશે સુખ સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 સપ્ટેમ્બર 2026

Janmashtami Wishes 2026 In Gujarati - દિલ જીતી લેશે આ જન્માષ્ટમી મેસેજીસ, જન્માષ્ટમીની શુભેચ્છા સાથે સૌને કહો જય શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ ભગવાનની આરતી- ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા

આરતી કુંજ બિહારી

આગળનો લેખ
Show comments