Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેંસર અને ડાયબિટીજ માટે ફાયદાકારી કેળા

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (07:00 IST)
આમ તો દરેક ફળ આરોગ્ય માટે જ હોય છે . આ જ રીતે કેળાના ફળ ફાયદાકારી છે માત્ર કેળાના ફળ જ નહી પણ ફૂલ અને તના પણ શરીરના માટે લાભકારી છે . પાન પર ભોજન કરવાથી આરોગ્ય પર ખૂબ અસર હોય છે. આ રીતે કેળાના ફૂલમાં પૌષ્ટીક તત્વની મોટી માત્રા હોય છે. એમાં ખૂબ ફાઈબર પ્રોટીન પોટેશિયમ કેલ્શિયમ કૉપર ફાસ્ફોરસ આયરન મેગ્નીશિયમ અને વિટામિન "ઈ" હોય છે. 
આજે અમે તમને કેળાના ફૂલ અને ફળ ખાવાથી કયાં કયાં લાભ હોય છે 
 
* કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
* કેળાના ફૂલ ડિપ્રેશનના રોગને રોકવા માટે લાભકારી છે. આ સ્ટ્રેસને ઓછું કરે છે. 
 
* ફ્રી રેડિકલ્સ હેલ્દી સેલ્સ અપર અટેક કરીને એને નબળું બનાવે છે. કેળાના ફૂલ કેંસર અને દિલના રોગને રોકવા માટે લાભકારી છે. 
 
* એક કપ કેળાના ફૂલને પાકું દહીંના સાથે ખાવો. આથી પીરિયડસ નિયમિત રહે છે. 
* કેળાના ફૂલ ખાવાથી એનીમિયાના રોગથી બચી  શકાય છે. આ રોગજ્ન્ય જીવાણુથી શરીરના બચાવ કરે છે. 
 
* કેળાના ફૂ મહિલાઓમાં દૂધની માત્રાને વધારે છે. આથી આ સ્તનપાન કરતી મહિલાઓ માટે લાભકારી છે. 

વધુ જુઓ..

ટેસ્ટ અને ODI સીરિઝ માટે ટીમ ઈંડિયાનુ એલાન, અનેક નવા ચેહરાને મળી એંટ્રી, વિરાટ-રોહિતને પણ મળ્યુ સ્થાન

IPL માં પ્લેઓફથી વધુ ટોપ-2 માટે કેમ થાય છે મારામારી? ટીમોને મળે છે આ ફાયદો

બાબર આઝમે ફરી નાક કપાવ્યુ, કપ્તાન શાન મસૂદ પણ અધૂરુ છોડીને જતા રહ્યા

સાહેબ, મારી પત્ની અને સાસુ... દિલ્હીમાં બનેલી સનસનાટીભરી ઘટનાએ પોલીસને સ્તબ્ધ કરી દીધી, પડોશીઓ ગભરાઈ ગયા

મંત્રી રીવાબા જાડેજાએ ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીમાં ભાગ લીધો, ગુજરાતમાં જનગણનાનુ શેડ્યુલ શુ છે

વધુ જુઓ..

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા

આગળનો લેખ
Show comments