Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર -ટેસ્ટ અને હેલ્થથી ભરપૂર ખજૂર

હેલ્થ કેર - ટેસ્ટ અને હેલ્થથી ભરપૂર ખજૂર

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (20:40 IST)
ખજૂર સ્વાદમાં જ  નહી ,આરોગ્ય  માટે પણ ખૂબજ ફાયદાકારક છે. આવો જાણીએ  બજારમાં સરળતાથી મળતા આ ડ્રાય ફ્રુટના હેલ્થ બેનિફિટસ .
 
ડાયટ્રી ફાઈબર ,એંટીઆક્સિડેંટ અને શુગરના ગુણોથી ભરપૂર ખજૂર એનર્જી બૂસ્ટરનું  કામ કરે છે. 
 
ખજૂરમાં પોટેશિયમ વધારે અને સોડિયમ ઓછી માત્રામાં હોય છે. જેથી નર્વસ સિસ્ટમને નિયમિત રાખવામાં મદદ મળે છે. 
 
આ રીતે ખાવ ખજૂર 
 
ખજૂરને આમ તો સીધા પેકેટથી કાઢીને પણ ખાઈ શકાય  છે. આ ઉપરાંત  આ  ઓગળેલી ચાકલેટથી કોટ કરીને પણ ખાઈ શકાય છે. 
 
કોઈ પણ સ્વીટ ડિશમાં ખજૂર નાખવાથી પણ એનો ટેસ્ટ વધી જાય છે.  
યૂટ્યૂબ- https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg/videos
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

વધુ જુઓ..

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments