Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cancer Day- Breast Cancerના રિસ્કને ઓછુ કરી શકે છે, આ 6 ડાઈટ ટિપ્સ

રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (17:59 IST)
સ્તન કેંસરનો ખતરો ઓછું કરવા માટે તમારી ડાઈટમાં એવી વસ્તુઓને શામેલ કરવાની જરૂર છે. નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલીક વસ્તુઓને શામેલ કરવું સ્તન કેંસરના ખતરાને ઓછું કરી શકે છે. જાણે એવી 6 વસ્તુઓ 
1. નિયમિત રૂપથી કાળી ચાનો સેવન કરવું સ્તર કેંસરથી તમારી રક્ષા કરે છે. તે મુખ્ય કારણ તેમા રહેલ એપિલેગો કેટેચિન ગેલેટ નામનો તત્વ છે. જે ટ્યૂમરની કોશિકાઓની અનિયંત્રિત વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે. 
 
2. ગ્રીન ટીના સેવન પણ સ્તન કેંસરથી રક્ષા કરવામાં સહાયક છે. તેમાં મળતુ એંટી એંફ્લેમેટરી ગુણ સ્તન કેંસરને વધવાથી રોકવામાં મદદ કરે છે. 
 
3. ચાને વધારે ગર્મ પીવું સ્તન કેંસરનો કારણ થઈ શકે છે. કારણકે વધારે ગર્મ તાપમાન કેંસરની કોશિકાઓમાં વધારો કરે છે. તેથી હળવી ગર્મ ચાનો જ સેવન કરવું. 
 
4. વિટામિન ડીનો સેવન કેંસરની કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં સહાયક છે. તેના માટે દૂધ અને દહીંનો સેવન કરવું ફાયદાકારી હોય છે. 
 
5. વિટામિન સી પણ તમને સ્તન કેંસરથી બચાવે છે. આ તમારી પ્રતિરક્ષી તંત્રને મજબૂત કરીને કેંસર કોશિકાઓને વધારવાથી રોકે છે. 
 
6. કેંસર કોશિકાઓની વૃદ્ધિને રોકવા માટે ગેહૂના જુવારા પણ ખૂબ કારગર ઉપાય છે. આ ન માત્ર હાનિકારક પદાર્થને બહાર કાઢવામાં સહાયક છે પણ તમારી પ્રતિરક્ષી તંત્રને પણ મજબૂત કરે છે. તેનો જ્યૂસ પીવુ ફાયદાકારી છે. 

વધુ જુઓ..

કલેક્ટર સાહેબ મને મોત આપી દો, પત્નીના ટોર્ચરથી પરેશાન થયો પતિ, વ્યક્તિની વિનંતીથી તમે પણ ચોંકી જશો

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments