Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ

શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (13:10 IST)
કૂલર પંખા એસી ટીવી કે વિજળીથી ચાલતી કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરંટ એટલે જે વિજળીનિ ઝટકો આપી શકે છે. કરંટ હળવો હોય, પણ તેનો અસર તમારા શરીર અને હૃદય ગતિ પર જરોર પડે છે. જો ઝટકો તીવ્ર હોય, તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણનો પ્રયોગ કરતા સમયે ધ્યાન રાખો આ 4 વાત 
1. વિજળીથી ચાલતી વસ્તુઓને છૂતા સમયે સૌથી પહેલા વિજળીનો બટન બંદ કરવું અને ચપ્પલ જરૂર પહેરવી. લાકડીની મદદથી આ કામ કરવું. 
2. જો તમારી સામે કોઈ માણસને કરંટ લાગતું છે, તો તેને છૂઈને બચાવવાની કોશિશ કદાચ ન કરવી નહી તો તમે પણ કરંટની ચપેટમાં આવી શકો છો. તેના 
 
માટે કોઈ લાકડીની વસ્તુનો પ્રયોગ કરવું. તેનાથી તમને કરંટ નહી લાગશે. 
3. કોઈ માણસને કરંટ લાગી જતા તેને યોગ્ય સ્થિતિમાં સૂવડાવી - તેના માટે તેનો એક હાથ માથાની નીચે રાખવું અને બીજો હાથ આગળ રાખવું. તેમજ એક 
 
પગ સીધો રાખવું અને બીજો પગ વળીને રાખવું. આવું કરતા પર તેને થોડા જ સમયમાં ભાન આવવા લાગશે. 
4. જો કરંટ લાગ્યા પછી માણસની શ્વાસ ધીમી થઈ જાય કે શ્વાસ ચાલવી બંદ થઈ જાય તો ડાક્ટરની સલાહ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન શરૂ કતવી જેનાથી શ્વાસ ચાલતી રહે. 

વધુ જુઓ..

દારૂ પીવાથી રોક્યો તો કલયુગી પુત્રે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધ માતાની લાકડીથી માર મારી હત્યા

કોટાના બોયઝ હોસ્ટેલમાં ઘૂસ્યો 5 ફૂટ લાંબો મગર, વિદ્યાર્થીઓમાં મચી દોડધામ; VIDEO સામે આવ્યો

CBSE ધોરણ 10ના સેકન્ડ બોર્ડના પરિણામો જાહેર, કુલ 96.78 ટકા વિદ્યાર્થીઓ પાસ; અહીં ચેક કરો માર્કશીટ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત શહેર પાણી-પાણી; પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી

સોનમ વાંગચુકની તબિયત આજે કેવી છે? પત્ની ગીતાંજલિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જાણો કારણ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments