Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ

શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (13:10 IST)
કૂલર પંખા એસી ટીવી કે વિજળીથી ચાલતી કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરંટ એટલે જે વિજળીનિ ઝટકો આપી શકે છે. કરંટ હળવો હોય, પણ તેનો અસર તમારા શરીર અને હૃદય ગતિ પર જરોર પડે છે. જો ઝટકો તીવ્ર હોય, તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણનો પ્રયોગ કરતા સમયે ધ્યાન રાખો આ 4 વાત 
1. વિજળીથી ચાલતી વસ્તુઓને છૂતા સમયે સૌથી પહેલા વિજળીનો બટન બંદ કરવું અને ચપ્પલ જરૂર પહેરવી. લાકડીની મદદથી આ કામ કરવું. 
2. જો તમારી સામે કોઈ માણસને કરંટ લાગતું છે, તો તેને છૂઈને બચાવવાની કોશિશ કદાચ ન કરવી નહી તો તમે પણ કરંટની ચપેટમાં આવી શકો છો. તેના 
 
માટે કોઈ લાકડીની વસ્તુનો પ્રયોગ કરવું. તેનાથી તમને કરંટ નહી લાગશે. 
3. કોઈ માણસને કરંટ લાગી જતા તેને યોગ્ય સ્થિતિમાં સૂવડાવી - તેના માટે તેનો એક હાથ માથાની નીચે રાખવું અને બીજો હાથ આગળ રાખવું. તેમજ એક 
 
પગ સીધો રાખવું અને બીજો પગ વળીને રાખવું. આવું કરતા પર તેને થોડા જ સમયમાં ભાન આવવા લાગશે. 
4. જો કરંટ લાગ્યા પછી માણસની શ્વાસ ધીમી થઈ જાય કે શ્વાસ ચાલવી બંદ થઈ જાય તો ડાક્ટરની સલાહ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન શરૂ કતવી જેનાથી શ્વાસ ચાલતી રહે. 

વધુ જુઓ..

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

ગુજરાતમાં તેજ પવનના લીધે વરસાદે લીધો વિરામ: 15 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થવાની અને ભારે વરસાદની આગાહી

અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે: કરોડોના વિકાસ કાર્યો અને 1 કરોડ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments