Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંખો પર ના ચશ્મા ઉતારવાના 5 ટીપ્સ

રવિવાર, 5 નવેમ્બર 2017 (12:28 IST)
અહીં અમે તમને કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે જેથી તમે તમારી આંખોની સુરક્ષા કરી શકો છો. અને જો તમે ધ્યાનપૂર્વક આ ટીપ્સને અજ્માવો તો તમારા આંખો પર નું ચશ્મો એનક ઉતરી પણ શકે છે. 
 
અડધી ચમચી માખણ અડધી ચમચી વાટેલી શાકર અને થોડી કાળી મરી સ્વાદ મુજબ માત્રામાં લઈને ત્રણેને મિકસ કરી ચાટો . એ પછી કાચા નારિયલના 2-3 કટકા ખૂબ સારી ચાવો. હવે થોડી વરિયાળી મુખમાં નાખી ને અડધા કલાક મુખમાં રાખી ચાવતા કે ચૂસતા રહો એન પછી ગટકી જાઓ . 
 
દરરોજ ભોજન સાથે 50 થી 100 ગ્રામ માત્રામાં કોબીજના પાન બારીક કરી એના પર સિંધાલૂણ અને કાળી મરી નાખી ચાવીને ખાવો. 
 
 
જ્યારે ગાજર હોય તો દરરોજ 1-2 ગાજર ચાવી-ચાવીને ખાવો એનું રસ કાઢી ભોજનના એક કલાક પછી પીવો. 
 
ભોજનમાં કોબીજ , ગાજર ,આમળા, પાકા લાલ  ટમેટા, કોથમીર, સલાદ, કેળા, સંતરા ,ખારેક , લીલી શાક ભાજી દૂધ માખણ મલાઈ વગેરે ના સેવન ઉચિત માત્રામાં જરૂર કરો. 

વધુ જુઓ..

ગુજરાતના 19 જિલ્લામાં આજે વરસાદની શક્યતા; 2 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ 65 વર્ષના એક વૃદ્ધને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

આયરલેંડમાં ટીમ ઈંડિયાની હાર પર ભડક્યા અશ્વિન, બોલ્યા - દરેક વિકેટ IPL વિકેટ નથી હોતી

ચેતન સાથે ઉદયપુર ગઈ હતી સિયા, સગાઈ પહેલા અનેક દિવસ સાથે વિતાવ્યા, કેતન અગ્રવાલ પાસેથી કેમ લીધા 1 કરોડ ?

દિલ્હી-નોઇડામાં ફરી એક AC બ્લાસ્ટ, 22મા માળે ભીષણ આગ લાગી

વધુ જુઓ..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

આગળનો લેખ
Show comments