Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેગ્નેંટ થવું છે તો કારેલનું કરો સેવન

રવિવાર, 4 માર્ચ 2018 (08:49 IST)
એમાં કોઈ ખોટું નહી કે કારેલા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે પણ જો તમે માં બનવાની કોશિશ કરી રહ્યા છો તો કારેલા ન ખાવું. કારણકે વધારે માત્રામાં કારેલા ખાવાથી મા બનવાની ઈચ્છા પૂરી થવામા મુશ્કેલી હોય છે. પ્રેગ્નેંત મહિલા માટે કેવી રીતે નુકશાનદાયક છે. 
 
ગર્ભવતી મહિલા  માટે કારેલા નુકશાનદાયક છે. જો તમે કારેલા ખાઓ છો અને કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા કંસીવ કરવાની ક્ષમતાને ઓછું કરી નાખે છે કે પછી જો તમે પ્રેગ્નેંટ છો અને કારેલા ખાઓ છો તો તેથી તમારા ગર્ભસ્થસ શિશુને નુકશાન પહોંચી શકે છે. જો તમે માં બનવા ઈચ્છો છો કે પ્રેગ્નેંટ છો તો કારેલાથી બચવું. 
 
આમ તો કારેલા નહી પણ તેના બીયડ નુકશાનદાયક છે. તેથી બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે. જે પ્રેગ્નેંસીમાં બાધક હોય છે. તે સિવાય વધારે કારેલા ખાવાથી લીવર ઈંફેકશન પણ થઈ જાય છે. વધારે ખાવાથી લીવર ઈંજમાઈસ વધે છે. જે ધમનીઓમાં અકડન પૈદા કરે છે.
 

વધુ જુઓ..

ઇબોલા વાયરસ અંગે એડવાઇઝરી જારી, દેશના તમામ પ્રવેશ સ્થળો પર સ્ક્રીનીંગ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ: કાલુપુર ઓવરબ્રિજ 4 દિવસ માટે રાત્રિના સમયે બંધ રહેશે

Cockroach Janta Party: ભારતમાં ઇન્ટરનેટ સેન્સેશન કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે.

સાસુના અંતિમ સંસ્કાર પછી સરયુ નદીમાં સ્નાન કરી રહેલા જમાઈ પર મગરનો હુમલો, જેના કારણે ભારે હોબાળો મચી ગયો

1 જૂનથી દૂધના ભાવ પ્રતિ કિલો 4 રૂપિયા વધશે, જે આ રાજ્યના સામાન્ય માણસ માટે મોંઘવારીનો મોટો ફટકો છે

વધુ જુઓ..

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

આગળનો લેખ
Show comments