Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘી વજન ઓછું કરવામાં મદદગાર છે જાણો 10 ફાયદા

Updated: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (13:11 IST)
જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે. 
એકસપર્ટ માને છે કે ઘીમાં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએંટસ અને એંટી ઓક્સીડેંટસ હોય છે. જે મેટાબૉલિજ્મ વધારવામાં અને વજન ઓછું કરવામાં ફાયદકારી છે. 
*ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે. 
* આ છે ઘીના ફાયદા 
* ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
* ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે. 
* ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
* ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે. 
* ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે. 
* ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે. 
* માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે. 
 
ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ... 
ગર્મ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો. 
દાળમાં પણ તડકો લગાવી શકો છો. 

વધુ જુઓ..

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 18 Pro અને Pro Max! Apple તેનો પહેલો ફોલ્ડેબલ iPhone લાવી શકે છે

પતિ અને પુત્ર બિગ બોસ જોઈ રહ્યા હતા, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું, પછી ગળું દબાવીને હત્યા કરી

પાકિસ્તાની બ્યુટી ક્રીમમાં પારા નુ ઝેર ? મહારાષ્ટ્રના ગામડાઓમા ચેહરાની ચમક બની આફત, 100 થી વધુ લોકો ગંભીર બીમાર

મથુરામાં, લોન્ડ્રી કેમિકલનો ઉપયોગ કરીને 500 કિલો ઝેરી ચીઝ બનાવવામાં આવી રહી હતી. FIR દાખલ કરવામાં આવી

મહિલા મિત્ર સાથે રૂમ બુક કરવા હોટલ પહોચ્યો હતો યુવક, રિસેપ્શન પર જ મોત, CCTV મા રેકોર્ડ થઈ સમગ્ર ઘટના

વધુ જુઓ..

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

આરતી રે ઉતારું મારી દશામાની આરતી,

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

આગળનો લેખ
Show comments