Webdunia - Bharat's app for daily news and videos

Install App

નહાવાના પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, નહી જવું પડશે ડાક્ટર પાસે

રવિવાર, 3 મે 2020 (10:50 IST)
મૌસમ બદલતાની સાથે આરોગ્ય અને ત્વચા સંબંધિત ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવા માટે ઘણા લોકો દવાઓનો સેવન કરે છે પણ નાની-મોટી પતેશાનાઓ માટે તમે ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. જી હા કો તમે નહાવાના પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરશો તો તમે હેલ્દી અને ગ્લોઈંગ બન્ને રહેશો. આજે અમે તમને જણાવીશ કે નહાવાના પાણીમાં મીઠું મિક્સ કરવાના શું શું ફાયદા હોય છે. 
- ઘૂટંણનો દુખાવો
વધતી ઉમ્રની સાથે હમેશા લોકોને ઘૂટંણના દુખાવાની પરેશાની રહે છે. મીઠું વાળા પાણીથી નહાવાથી આ સમસ્યાથી જલ્દી રાહત મળે છે. 
 
- ગ્લોઈંગ સ્કીન - 
મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાં પ્રાકૃતિક નિખાર આવે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર હોય છે. 
 
કમરનો દુખાવો 
સતત બેસ્યા રહેવા કે પછી યોગ્ય પોજીશનમાં ન બેસવાથી કમરમાં દુખાવો હોય છે. કમરનો દુખાવો થતા પેનકિલરની જગ્યા આ ઉપાય અજમાવો. 
 
સ્કિન ઈંફેક્શન 
મૌસમ બદલતા ઘણા લોકોને સ્કિન ઈંફેકશન જેમ કે દાદ, ખાજ-ખંજવાળની સમસ્યા હોય છે. રોજ પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી આ પરેશાનીઓથી રાહત મળે છે. 
 
તનાવ 
પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી તનાવ દૂર હોય છે તેનાથી મૂડ પણ સારું રહે છે. 

વધુ જુઓ..

ગઝબ દલબદલુંઓની અજબ કહાની - જ્યારે સરકાર જ નહિ પડી ભાંગી, પૂરી સરકાર જ બીજી પાર્ટીમાં જતી રહી

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એયરપોર્ટ પર શરૂ થઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, દુનિયાએ લીધો રાહતનો શ્વાસ

PM નરેન્દ્ર મોદીના 'ઝાલમુડી' વાળી 10 ની નોટ લેવા માટે મચી હોડ, 1 લાખ રૂપિયા સુધી લાગી બોલી, દુકાનદાર આપવા માટે નથી તૈયાર

શું હવે કામ નહિ કરે તમારું Paytm UPI, તમારા પૈસાનું શું થશે, RBI એ પેટીએમનું લાઈસન્સ રદ્દ કર્યા બાદ શું થશે સમજો

વધુ જુઓ..

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments