Webdunia - Bharat's app for daily news and videos

Install App

નહાવાના પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, નહી જવું પડશે ડાક્ટર પાસે

રવિવાર, 3 મે 2020 (10:50 IST)
મૌસમ બદલતાની સાથે આરોગ્ય અને ત્વચા સંબંધિત ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવા માટે ઘણા લોકો દવાઓનો સેવન કરે છે પણ નાની-મોટી પતેશાનાઓ માટે તમે ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. જી હા કો તમે નહાવાના પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરશો તો તમે હેલ્દી અને ગ્લોઈંગ બન્ને રહેશો. આજે અમે તમને જણાવીશ કે નહાવાના પાણીમાં મીઠું મિક્સ કરવાના શું શું ફાયદા હોય છે. 
- ઘૂટંણનો દુખાવો
વધતી ઉમ્રની સાથે હમેશા લોકોને ઘૂટંણના દુખાવાની પરેશાની રહે છે. મીઠું વાળા પાણીથી નહાવાથી આ સમસ્યાથી જલ્દી રાહત મળે છે. 
 
- ગ્લોઈંગ સ્કીન - 
મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાં પ્રાકૃતિક નિખાર આવે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર હોય છે. 
 
કમરનો દુખાવો 
સતત બેસ્યા રહેવા કે પછી યોગ્ય પોજીશનમાં ન બેસવાથી કમરમાં દુખાવો હોય છે. કમરનો દુખાવો થતા પેનકિલરની જગ્યા આ ઉપાય અજમાવો. 
 
સ્કિન ઈંફેક્શન 
મૌસમ બદલતા ઘણા લોકોને સ્કિન ઈંફેકશન જેમ કે દાદ, ખાજ-ખંજવાળની સમસ્યા હોય છે. રોજ પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી આ પરેશાનીઓથી રાહત મળે છે. 
 
તનાવ 
પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી તનાવ દૂર હોય છે તેનાથી મૂડ પણ સારું રહે છે. 

વધુ જુઓ..

IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, T20 વર્લ્ડ કપની કરી શાનદાર શરૂઆત

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; જાણો 24 કેરેટ સોનાનો ભાવ શું છે.

વધુ જુઓ..

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

આગળનો લેખ
Show comments