Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવા માટે ખાવો આ શાક

Updated: મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:18 IST)
તમારા વધતા વજનથી દરેક કોઈ પરેશાન રહે છે અને એને ઓછું કરવા માટે ઘણા પૈસા પણ ખર્ચ કરે છે. ઘણા લોકોતો ખાવા-પીવા પણ મૂકી નાખે છે . પણ આજે અમે તમને ખાવાનું મૂકતા નહી પણ ખાવું છે. 
આ વજન કરવાના સૌથી સરળ સારવાર છે. જે દરેક શાક માર્કેટમાં ઉપલ્બધ છે. અમે અહીં સદાબહાર કોબીજ ની વાત કરી રહ્યા છે. તમને બસ એક વાર કોબીજના જયૂસ  પીવાનું ચાલૂ કરવું છે. તમે આ જ્યૂસને દિવસમાં બે થી ત્રણ વાર પી શકો છો. 
 
કોબીજને વજન ઓછું કરવા માટે ખૂબ કારગર ઉપાય સમજાય છે. આ તમને પાચનને દુરોસ્ત કરે છે અને એમાં કેલોરીની માત્રા પણ બહુ ઓછી હોય છે. આ સિવાય આ પેટથી સંકળાયેલી દરેક પ્રકારની સમસ્યાથી તમને છુટકારો આપે છે અને અલ્સરની સારવારમાં તો આ અચૂક ઉપાય સમઝાય છે.
 
 
 
 
 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments